80 ટકા ભારતીયો ઈચ્છે છે ફ્રી-તિબેટ- સર્વે

પોલિંગ એજન્સી C વોટર દ્વારા તિબેટને લઈ ભારતમાં સર્વે કરવામાં આવ્યો છે. જેમાં 18થી વધુ ઉંમરના લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

80 ટકા ભારતીયો ઈચ્છે છે ફ્રી-તિબેટ- સર્વે
Follow Us:
| Updated on: Jan 22, 2021 | 12:03 AM

પોલિંગ એજન્સી C વોટર દ્વારા તિબેટને લઈ ભારતમાં સર્વે કરવામાં આવ્યો છે. જેમાં 18થી વધુ ઉંમરના લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. 3,000 લોકોના સેમ્પલનો સર્વેનો રીપોર્ટ સબમિટ કરવામાં આવ્યો. ઉત્તર, દક્ષિણ પૂર્વ, પશ્ચિમ ઉત્તર-પૂર્વ ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી સેમ્પલ લઈ સર્વે કરવામાં આવ્યો, તમામ જાતિના લોકોને આ સર્વેમાં સમાવવામાં આવ્યા છે. સર્વેમાં કુલ 14 સવાલ ભારતના અલગ અલગ ભાગમાં અલગ અલગ ઉંમરના લોકોને પૂછવામાં આવ્યા હતા, સવાલમાં જ્યારે પૂછવામાં આવ્યું કે તિબેટ શું છે તેના જવાબમાં મોટાભાગના ભારતીયોનું માનવું છે કે તિબેટએ ચાઈના દ્વારા લઈ લેવામાં આવેલો પ્રદેશ છે. જ્યારે 4માંથી 3 ભારતીયોને તિબેટની સાચી પરિસ્થિતિ વિશે ખબર જ નથી.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

ઉલ્લેખનીય છે કે તિબેટને લઈ સૌથી વધુ સંવેદના ઉત્તર પૂર્વના રાજ્યોમાં જોવા મળી. જ્યારે સૌથી ઓછી સંવેદના દક્ષિણ ભારતમાં જોવા મળી છે. સૌથી વધારે રોમાંચક વાત એ છે કે 80% લોકો ફ્રી-તિબેટની વાતને સમર્થન આપી રહ્યા છે. સાથે જ 2/3 લોકોનું કહેવું છે કે આધ્યાત્મિક ગુરુ દલાઈ લામાને ભારતના સર્વોચ્ચ નાગરિકતા પુરસ્કાર ભારતથી સન્માનિત કરવા જોઈએ. દલાઈ લામાને ભારત રત્ન આપવો જોઈએ. સાથે જ ઘણા જવાબ આપનારાઓનું કહેવું છે કે ચાઈના દ્વારા તિબેટમાં થઈ રહેલા માનવ અધિકાર હનન વિશે તેમને કોઈ જાણકારી નથી.

સર્વેમાં એક સવાલ છે કે શું તમને લાગે છે કે ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા પગલા માનવ અધિકારને લઈ જે પરિસ્થિતી છે તિબેટમાં તે મદદ કરી શકે છે જવાબમાં પીએમ મોદીના સમર્થકોનું માનવું છે કે તેઓ ઘણા બદલાવ લાવી શકે તેમ છે. સાથે જ જવાબ આપનારાઓનું કહેવું છે કે ચાઈના દ્વારા તિબેટમાં થઈ રહેલા માનવ અધિકાર હનન વિશે તેમને કોઈ જાણકારી નથી. સર્વે દરમિયાન લોકોનું પણ માનવું છે કે મીડિયા દ્વારા તિબેટને યોગ્ય કવરેજ આપવામાં આવ્યું નથી.

આ પણ વાંચો: Serum Institute Fire: CEO અદાર પુનાવાલાએ મૃતકોને 25 લાખની સહાયની કરી જાહેરાત

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">