હરિયાણાના પાણીપતમાં સિલિન્ડર બ્લાસ્ટની ઘટનામાં એક જ પરિવારના 6 લોકોના મોત

ડીએસપીએ જણાવ્યું કે, પરિવારે સવારે ચા બનાવવા માટે ગેસનો ઉપયોગ કરતાની સાથે જ વિસ્ફોટના કારણે આગ ફાટી નીકળી હતી. અચાનક લાગેલી આગએ તરત જ એટલુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું કે અંદર હાજર પરિવારજનોને દરવાજો ખોલવાનો પણ સમય ન મળ્યો અને આખો પરિવાર આગની લપેટમાં આવી ગયો.

હરિયાણાના પાણીપતમાં સિલિન્ડર બ્લાસ્ટની ઘટનામાં એક જ પરિવારના 6 લોકોના મોત
6 members of the family died in the cylinder blast incident in Haryana
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2023 | 11:56 AM

હરિયાણાના પાણીપતમાં આજે વહેલી સવારે સિલિન્ડર બ્લાસની ઘટના સામે આવી છે. ત્યારે સિલિન્ડર બ્લાસ્ટ થવાથી 6 લોકોના મોત થયા છે. પોલીસે આ ઘટના વિશે જણાવ્યું કે આજે સવારે ચા બનાવતી વખતે સિલિન્ડરમાં અચાનક આગ લાગી હતી, અને જે બાદ અચાનક સિલિન્ડર બ્લાસ્ટ થતા ત્યાં હાજર તમામ 6 લોકો દાઝી ગયા હતા. આગ લાગ્યા બાદ રૂમનો દરવાજો ન ખુલતા તમામ 6 લોકોના મોત થયા છે. મૃતકોમાં પતિ-પત્ની અને 4 બાળકોનો સમાવેશ થાય છે.

બ્લાસ્ટની ઘટનામાં પરિવારના 6 લોકોના મોત

મળતી માહિતી મુજબ પાણીપતના કેમ્પ વિસ્તારમાં સિલિન્ડર વિસ્ફોટની ઘટના સવારેના સમયે બની હતી. બ્લાસ્ટ  એટલો ઝડપથી થયો કે રૂમની અંદર બંધ લોકોને દરવાજો ખોલવાની તક પણ ન મળી. રૂમનો દરવાજો ન ખોલવાને કારણે એક જ પરિવારના છ લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો પાણીપતના કેમ્પ વિસ્તારમાં ભાડા પર રહેતા હતા. તે તમામ મૃતકોની ઓળખ 50 વર્ષીય અબ્દુલ કરીમ, 46 વર્ષીય તેની પત્ની અફરોઝા, 17 વર્ષની મોટી પુત્રી ઈશરત ખાતુન, 16 વર્ષીય રેશ્મા  10 વર્ષનો અબ્દુલ શકૂર અને 7 વર્ષનો અફફાન તરીકે થઈ છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસમાં લાગી ગઈ હતી.

ગેસ લીકેજના કારણે બ્લાસ્ટ: ડીએસપી

બીજી તરફ ઘટના અંગે માહિતી આપતા ડીએસપી ધરમવીર ખરબે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે ગેસ લીકેજને કારણે અકસ્માત થયો હતો અને એક જ પરિવારના 6 લોકો ઘરની અંદર સૂઈ રહ્યા હતા, જેમાં તે સિવાય પતિ-પત્ની, 4 લોકો સૂતા હતા. બાળકો પણ સામેલ હતા. કહેવામાં આવી રહ્યું છે કે પરિવાર પશ્ચિમ બંગાળના દિનાજપુરનો રહેવાસી હતો. રિપોર્ટ અનુસાર, તે પાણીપતના બધવા રામ કોલોની, કેસી ચોક, બિચપડી ગામની શેરી નંબર ચારમાં રહેતો હતો.

દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ

ડીએસપીએ જણાવ્યું કે, પરિવારે સવારે ચા બનાવવા માટે ગેસનો ઉપયોગ કરતાની સાથે જ વિસ્ફોટના કારણે આગ ફાટી નીકળી હતી. અચાનક લાગેલી આગએ તરત જ એટલુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું કે અંદર હાજર પરિવારજનોને દરવાજો ખોલવાનો પણ સમય ન મળ્યો અને આખો પરિવાર આગની લપેટમાં આવી ગયો. જેના કારણે રૂમમાં હાજર તમામ 6 લોકોના મોત થયા.

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">