જમ્મૂ-કાશ્મીરમાં ઝડપી જ તૈનાત થશે CRPFની વધુ 5 કંપની, સતત થઈ રહેલી હત્યાઓ બાદ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

કાશ્મીરમાં થઈ રહેલા આતંકી હુમલાને જોતા સુરક્ષા દળોની તૈનાતી વધારવામાં આવી છે. હવે સીઆરપીએફના વધુ જવાનો નોર્થ અને સાઉથ કાશ્મીરથી બોલાવવામાં આવ્યા છે.

જમ્મૂ-કાશ્મીરમાં ઝડપી જ તૈનાત થશે CRPFની વધુ 5 કંપની, સતત થઈ રહેલી હત્યાઓ બાદ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2021 | 10:03 PM

જમ્મૂ અને કાશ્મીર (Jammu Kashmir)માં તાજેત્તરમાં થયેલી હત્યાઓ બાદ સુરક્ષાને ધ્યાનમાં રાખીને CRPF (Central Reserve Police Force)ની 5 વધુ કંપનીઓને તૈનાત કરવામાં આવશે. છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા લોકોની હત્યા બાદ 25 કંપનીઓ જમ્મૂ-કાશ્મીર મોકલવામાં આવી હતી.

હવે ફરી એક વખત CRPFને તૈનાત કરવામાં આવી રહી છે. એક અઠવાડિયામાં તમામ જવાનોને કેન્દ્રશાસિત પ્રદેશના અલગ અલગ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવશે. અધિકારીઓનું કહેવું છે કે આ વર્ષે કેન્દ્રશાસિત પ્રદેશમાં સુરક્ષાદળોએ લગભગ 112 આતંકીઓને ઠાર કર્યા છે. ત્યારે 135 આતંકી પકડાયા હતા અને 2 આતંકીએ પોતાને સરન્ડર કરી દીધા હતા.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

કાશ્મીરમાં થઈ રહેલા આતંકી હુમલાને જોતા સુરક્ષા દળોની તૈનાતી વધારવામાં આવી છે. હવે સીઆરપીએફના વધુ જવાનો નોર્થ અને સાઉથ કાશ્મીરથી બોલાવવામાં આવ્યા છે. તેઓ હાલમાં શ્રીનગરના જુદા જુદા સમુદાય કેન્દ્રોમાં રોકાયા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને CRPF દળોને તૈનાત કરવાની યોજના બનાવવામાં આવી છે. CRPFના જનસંપર્ક અધિકારી અભિરામ પંકજે જણાવ્યું કે જરૂરિયાતને ધ્યાનમાં રાખીને શહેરમાં એકસ્ટ્રા દળને તૈનાત કરવામાં આવ્યું છે.

જમ્મૂ-કાશ્મીરમાં થશે વધુ CRPFની તૈનાતી

તેમને જણાવ્યું કે જવાનોને રોકાવાની વ્યવસ્થા પણ તંત્રએ કરી છે. તેમને કહ્યું કે તંત્રના આદેશ પર જ જવાનોની તૈનાતી કરવામાં આવી રહી છે. જે જગ્યાને તંત્ર પસંદ કરે છે, જવાનોને ત્યાં જ રાખવામાં આવે છે. ત્યારે CRPFના જવાનોને સામુદાયિક કેન્દ્રોમાં રાખવા પર વિવાદ ઉભો થયો છે. નેકાં અને પીડીપીએ ઘણા સવાલો ઉભા કરતા તેની આલોચના કરી છે. નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલ્લાનું કહેવું છે કે જમ્મૂ-કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ ખુબ ખરાબ થઈ ગઈ છે.

સતત નાગરિકોને નિશાનો બનાવી રહ્યા છે આતંકી

ઉમરનું કહેવું છે કે સીએમ તરીકે તેમણે જે કોમ્યુનિટી સેન્ટર અને મેરેજ હોલ બનાવ્યા હતા તેનો સૈનિકો માટે બેરેક તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મહેબૂબા મુફ્તીએ પણ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે લોકોને ચૂપ કરવા માટે દરરોજ કડક કાયદા લાગુ કરવામાં આવે છે.

જમ્મૂ કાશ્મીરમાં આતંકીઓના હુમલા ઓછા થવાનું નામ નથી લઈ રહ્યા. સોમવારે એક વખત ફરીથી એક સામાન્ય નાગરિકને મોતને ઘાટ ઉતારી દીધો. જાણકારી મુજબ સોમવારે આતંકીઓએ એક સામાન્ય નાગરિક પર હુમલો કર્યો, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પણ સારવાર દરમિયાન જ તેનું મૃત્યુ થયું. જમ્મૂ-કાશ્મીર પોલીસ તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ હુમલો જુના શ્રીનગરના એક વિસ્તારમાં થયો હતો.

આ પણ વાંચો: NSA ની બેઠકમાં આતંકવાદ અને ડ્રગ્સની હેરાફેરી પર થશે ચર્ચા, આ કારણથી બેઠકમાં નહી જોડાય ચીન

આ પણ વાંચો: ભૂષણ સ્ટીલ અને ભૂષણ એનર્જી પર EDની મોટી કાર્યવાહી, 61.38 કરોડની સંપત્તિ જપ્ત

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">