નિવૃતીના 40 વર્ષ પછી સંરક્ષણ મંત્રાલયને આ વ્યક્તિએ આપ્યું રૂપિયા 1 કરોડનું દાન

એરફોર્સમાંથી નિવૃત થયેલા 74 વર્ષીય જવાન સીબીઆર પ્રસાદે તેમના જીવનની તમામ બચત સંરક્ષણ મંત્રાલયને દાનમાં આપી છે. સીબીઆર પ્રસાદે જણાવ્યું કે રેલવેમાં સારી નોકરીના પ્રસ્તાવ મળવાને કારણે એરફોર્સમાં 9 વર્ષની સેવા પછી તેમને એરફોર્સ છોડી દીધુ હતુ. દુર્ભાગ્યથી તેમને રેલવેની નોકરી પણ ના મળી. ત્યારે તેમના રોજગાર માટે એક પોલ્ટ્રી ફાર્મ શરૂ કર્યુ. તેમનો આ […]

નિવૃતીના 40 વર્ષ પછી સંરક્ષણ મંત્રાલયને આ વ્યક્તિએ આપ્યું રૂપિયા 1 કરોડનું દાન
Follow Us:
| Updated on: Jul 16, 2019 | 3:18 AM

એરફોર્સમાંથી નિવૃત થયેલા 74 વર્ષીય જવાન સીબીઆર પ્રસાદે તેમના જીવનની તમામ બચત સંરક્ષણ મંત્રાલયને દાનમાં આપી છે. સીબીઆર પ્રસાદે જણાવ્યું કે રેલવેમાં સારી નોકરીના પ્રસ્તાવ મળવાને કારણે એરફોર્સમાં 9 વર્ષની સેવા પછી તેમને એરફોર્સ છોડી દીધુ હતુ. દુર્ભાગ્યથી તેમને રેલવેની નોકરી પણ ના મળી. ત્યારે તેમના રોજગાર માટે એક પોલ્ટ્રી ફાર્મ શરૂ કર્યુ.

તેમનો આ વ્યવસાય સારો ચાલ્યો. પ્રસાદે તેમના પરિવારની જવાબદારીઓ પુરી કર્યા પછી વિચાર્યુ કે તેમને સંરક્ષણ મંત્રાલયથી જે કઈ મળ્યુ, તેન પાછુ આપવુ જોઈએ. ત્યારે પ્રસાદે સંરક્ષણ મંત્રાલયને 1.08 કરોડ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પ્રસાદે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની મુલાકાત લઈને તેમને આ ચેક આપ્યો હતો. તેમને સમાજની મદદ કરવા માટે પોલ્ટ્રી ફાર્મમાં 30 વર્ષ સુધી ઘણી મહેનત કરી. ત્યારબાદ તેમને એક સ્પોર્ટસ યૂનિવર્સિટીની પણ સ્થાપના કરી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જ્યારે તેમને પુછવામાં આવ્યુ કે તેમના પરિવારે આ કામ માટે પરવાનગી આપી, ત્યારે પ્રસાદે કહ્યું કે તેમાં કોઈ મુશ્કેલી નથી. પ્રસાદે તેમની મિલકતમાંથી તેમની પુત્રીને 2 ટકા, પત્નીને 1 ટકા અને 97 ટકા ભાગ સમાજને આપ્યો છે. તેમને કહ્યું કે રાજનાથ સિંહ આ જોઈને ખુશ થઈ ગયા કે એક નાના સૈનિકે જીવનની તમામ બચત સંરક્ષણ મંત્રાલયને આપી દીધી.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">