કેરલમાં ચુંટણી પૂર્વે સંકટમાં કોંગ્રેસ, રાહુલ ગાંધીના વાયનાડથી 4 નેતાઓએ આપ્યું રાજીનામું

કેરલમાં વિધાનસભાની ચૂંટણી પહેલા Congress માટે મુશ્કેલી ઉભી થઈ છે. જેમાં કોંગ્રસ નેતા રાહુલ ગાંધીના સંસદીય ક્ષેત્ર વાયનાડમાંથી કોંગ્રેસના ચાર અગ્રણી નેતાઓએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે.

કેરલમાં ચુંટણી પૂર્વે સંકટમાં કોંગ્રેસ, રાહુલ ગાંધીના વાયનાડથી 4 નેતાઓએ આપ્યું રાજીનામું
Congress
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 04, 2021 | 5:34 PM

કેરલમાં વિધાનસભાની ચૂંટણી પહેલા Congress માટે મુશ્કેલી ઉભી થઈ છે. જેમાં કોંગ્રસ નેતા રાહુલ ગાંધીના સંસદીય ક્ષેત્ર વાયનાડમાંથી કોંગ્રેસના ચાર અગ્રણી નેતાઓએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે.

એક અહેવાલ મુજબ કેરળ પ્રદેશ Congress સમિતિના ભૂતપૂર્વ સભ્ય કે.કે. વિશ્વનાથન, કેપીસીસીના સેક્રેટરી એમ.એસ. વિશ્વનાથન, ડી.સી.સી.ના મહામંત્રી પી.કે. અનિલ કુમાર અને મહિલા Congress નેતા સુજયા વેણુગોપાલે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. માનવામાં આવે છે કે પાર્ટીમાં અસંતોષ હોવાને કારણે આ નેતાઓએ એક અઠવાડિયામાં રાજીનામું આપી દીધું છે.

વિશ્વનાથને કહ્યું કે, જિલ્લામાં કોંગ્રેસના નેતૃત્વની નિષ્ફળતા અને કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતૃત્વની ઉપેક્ષાના કારણે તેઓ પક્ષમાંથી રાજીનામું આપી રહ્યા છે. તેમણે કહ્યું કે, કેપીસીસીના નેતૃત્વ દ્વારા ઉપેક્ષા અને જિલ્લા કોંગ્રેસ સમિતિની નિષ્ફળતાને કારણે હું કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિના સચિવ અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદથી રાજીનામું આપી રહ્યો છું.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

કે.કે. વિશ્વનાથને આરોપ લગાવ્યો હતો કે, પાર્ટી વાયનાડમાં ત્રણ સભ્યોની ટીમ ચલાવે છે. જ્યારે પી.કે. અનિલ કુમારે સાંસદ એમ.વી. શ્રેયસકુમારની હાજરીમાં ઔપચારિક રીતે લોક તાંત્રિક જનતા દળ (એલજેડી) માં જોડાયા હતા. આ સંકટને દૂર કરવા માટે કોંગ્રેસે કે.સુધાકરણ સહિત વરિષ્ઠ નેતાઓને જવાબદારી સોંપી છે. સુધાકરણ વાયનાડની ડીસીસી ઓફિસ પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરશે. ઉલ્લેખનીય છે કે કેરળમાં 6 એપ્રિલે મતદાન થશે અને 2 મેના રોજ પરિણામ જાહેર થશે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">