બૅન્કનું કામકાજ સમયથી પુરૂ કરી લેજો, આ મહિનામાં સતત 4 દિવસ રહેશે બૅન્કો બંધ!

થોડા દિવસ પહેલા જ નાણામંત્રી નિર્મલા સીતારમણે PNB સહિત દેશની ઘણી મોટી બૅન્કોના મર્જરની જાહેરાત કરી હતી. સરકારના આ નિર્ણયના વિરોધમાં બેન્કિંગ સેક્ટરના અલગ-અલગ ટ્રેડ યૂનિયન હડતાળ પર ઉતરવાના છે. બૅન્ક કર્મચારીઓની હડતાળના કારણે આ મહિને સતત 4 દિવસ સુધી બૅન્ક બંધ રહેશે. 4 Bank Officers' Trade Union Organisations have proposed to go on a […]

બૅન્કનું કામકાજ સમયથી પુરૂ કરી લેજો, આ મહિનામાં સતત 4 દિવસ રહેશે બૅન્કો બંધ!
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
| Updated on: Sep 13, 2019 | 6:29 AM

થોડા દિવસ પહેલા જ નાણામંત્રી નિર્મલા સીતારમણે PNB સહિત દેશની ઘણી મોટી બૅન્કોના મર્જરની જાહેરાત કરી હતી. સરકારના આ નિર્ણયના વિરોધમાં બેન્કિંગ સેક્ટરના અલગ-અલગ ટ્રેડ યૂનિયન હડતાળ પર ઉતરવાના છે. બૅન્ક કર્મચારીઓની હડતાળના કારણે આ મહિને સતત 4 દિવસ સુધી બૅન્ક બંધ રહેશે.

બેન્કિંગ સેક્ટરના 4 ટ્રેડ યૂનિયન સંગઠન 25 સપ્ટેમ્બરે રાતથી 27 સપ્ટેમ્બરની મધ્યરાત્રી સુધી હડતાળ ચાલુ રહેશે. એટલે 26 અને 27 સપ્ટેમ્બરે લોકોના બેન્કિંગથી જોડાયેલા કામકાજ પ્રભાવિત થશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારબાદ 28 સપ્ટેમ્બરે મહિનાનું ચોથું અઠવાડિયું અને 29 સપ્ટેમ્બરે રવિવાર છે. આ રીતે સતત 4 દિવસ બૅન્ક બંધ રહેશે. ત્યારે જરૂરી છે કે 25 સપ્ટેમ્બર સુધી બૅન્કિંગથી જોડાયેલા કામ પૂરા કરી લેવામાં આવે. તેના 4 દિવસ પછી 30 સપ્ટેમ્બરે બૅન્કથી જોડાયેલા કામ થઈ શકશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સરકારના મર્જરનો નિર્ણયના લાગૂ કર્યા પછી 4 નવી બૅન્ક અસ્તિત્વમાં આવશે. એટલે કે 6 બૅન્ક બીજી બૅન્કમાં મર્જ થશે. પહેલું મર્જર પંજાબ નેશનલ બૅન્કમાં યૂનાઈટેડ બૅન્ક ઓફ ઈન્ડિયા અને ઓરિએન્ટલ બૅન્કનું થશે. 5 સપ્ટેમ્બરના રોજ PNBના નિયામક મંડળે પણ મર્જરને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પ્રકારે બીજા મર્જર હેઠળ યૂનિયન બૅન્ક ઓફ ઈન્ડિયા, આંધ્રા બૅન્ક અને કોર્પોરેશન બૅન્ક એક થઈ જશે. યૂનિયન બૅન્ક ઓફ ઈન્ડિયાના નિયામક મંડળે પણ આ મર્જરને મંજૂરી આપી દીધી છે.

આ પણ વાંચો: નર્મદાઃ પણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે ફસાયેલી બાળકીનો આબાદ બચાવ, જુઓ VIDEO

તે સિવાય કેનરા બૅન્કમાં સિન્ડીકેટ બૅન્ક સામેલ થશે. જ્યારે ઈન્ડિયન બૅન્કમાં અલ્હાબાદ બૅન્ક સામેલ થશે. ત્યારબાદ હવે દેશમાં 12 PSBs બૅન્ક રહી જશે. આ પહેલા વર્ષ 2017માં પબ્લિક સેક્ટરની 27 બૅન્ક હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">