પક્ષપલટુ નેતાઓ માટે ભાજપ પ્રિય પાર્ટી, જાણો 8 વર્ષમાં કેટલા ધારાસભ્ય-સાંસદ પાર્ટીમાં જોડાયા

આ વર્ષે માર્ચમાં યોજાયેલી રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપને સૌથી વધુ લીડ મળી હતી. 60 વિધાનસભામાંથી ભાજપે 32 પર કબજો કર્યો હતો. આ પછી પાર્ટીએ નેશનલ પીપલ્સ પાર્ટીના સમર્થનથી સરકાર બનાવી.

પક્ષપલટુ નેતાઓ માટે ભાજપ પ્રિય પાર્ટી, જાણો 8 વર્ષમાં કેટલા ધારાસભ્ય-સાંસદ પાર્ટીમાં જોડાયા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2022 | 4:48 PM

કેન્દ્રમાં 2014થી ભાજપની (BJP) સરકાર છે. આ શાસનમાં ભાજપે જનતાને આકર્ષ્યા કે નહીં, પરંતુ તે પક્ષપલટુ નેતાઓને ચોક્કસથી આકર્ષ્યા છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર જ્યારથી ભાજપ કેન્દ્રમાં સત્તામાં આવી છે, ત્યારથી 211 ધારાસભ્યો અને સાંસદો ભાજપમાં જોડાયા છે. જેમાં અનેક દિગ્ગજ નેતાઓના નામ સામેલ છે. મણિપુરના પાંચ ધારાસભ્યો ભાજપમાં જોડાયા જેમાં કેસી જોયકિશન, એન સનેટે, મોહમ્મદ અચબ ઉદ્દીન, ભૂતપૂર્વ ડીજીપી પોલીસ એલએમ ખૌટે અને થંજમ અરુણ કુમારનો સમાવેશ થાય છે. માત્ર એક ધારાસભ્યએ જેડીયુ છોડીને ભાજપમાં નહીં જોડાવાનો નિર્ણય લીધો છે.

આ વર્ષે માર્ચમાં યોજાયેલી રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપને સૌથી વધુ લીડ મળી હતી. 60 વિધાનસભામાંથી ભાજપે 32 પર કબજો કર્યો હતો. આ પછી પાર્ટીએ નેશનલ પીપલ્સ પાર્ટીના સમર્થનથી સરકાર બનાવી. મણિપુરમાં આ ધારાસભ્યોનું ભાજપમાં જોડાવાનું, બિહારના સીએમ નીતિશે ભાજપ સાથે ગઠબંધન તોડવાનું સીધું પરિણામ હોવાનું માનવામાં આવે છે. તેમના ભાજપમાં જોડાવાથી પક્ષ પક્ષપલટો કરનારાઓની સૌથી પ્રિય પાર્ટી બની ગઈ છે.

211 લોકો જોડાયા અને 60 લોકોએ ભાજપ છોડી

નવી દિલ્હીના પોલિટિકલ એન્ડ ઈલેક્ટોરલ રિફોર્મ નોન-પ્રોફિટ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ અનુસાર 2014થી 211 ધારાસભ્ય અને સાંસદો ભાજપમાં જોડાયા છે. જો કે આ દરમિયાન 60 એવા સાંસદો અને ધારાસભ્યો છે જેઓ ભાજપ છોડીને અન્ય પક્ષોમાં જોડાયા છે. વિરોધ પક્ષોએ ભાજપ પર ‘સંસાધનોનો’ એટલે કે સરકારી અને બિનસરકારી સંસ્થાઓનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

જેડીયુએ ભાજપ સાથે સંબંધ તોડવાનું કારણ જણાવ્યું

ધ પ્રિન્ટ સાથેની વાતચીતમાં જેડીયુના પ્રવક્તા પરિમલ કુમારે દાવો કર્યો છે કે ‘ભાજપ પોતાના સંસાધનોનો ઉપયોગ જેડીયુ ધારાસભ્યોને તોડવા માટે કરી રહી છે.’ તેમણે કહ્યું કે તે આપણા દેશની લોકશાહી માટે ખૂબ જ ખતરનાક છે. તેમણે એમ પણ કહ્યું કે બિહારમાં ભાજપ સાથે તેમની પાર્ટીનું ગઠબંધન તૂટવા પાછળનું આ પણ એક કારણ છે.

ભાજપે કર્યો વળતો પ્રહાર

જો કે આ મામલામાં ભાજપે જેડીયુ પર આરોપ લગાવ્યો છે કે પાર્ટી તેના સભ્યોને યોગ્ય સારવાર આપી રહી નથી, તેથી તેમના સભ્યો પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. ભાજપના પ્રવક્તા ગુરપ્રકાશ પાસવાને કહ્યું, “હિમંતા બિસ્વા સરમા અને જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા મોટા નેતાઓ ભાજપમાં જોડાયા છે. કારણ કે તેઓ તેમના પક્ષમાં અટવાઈ ગયા હતા.

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">