ટીકોરી બોર્ડર પર એકત્રીત થવાની તૈયારી, કોરોનાના કહેર વચ્ચે 20,000 ખેડૂતોનું દિલ્હી તરફ પ્રયાણ

દેશમાંઆ સમયે ચાલી રહેલા કોરોનાના આતંક અને રાજ્ય સરકારો દ્વારા લાદવામાં આવેલા કડક પ્રતિબંધો વચ્ચે 20,000 ખેડુતો પંજાબની ત્રણ સરહદો પાર કરીને દિલ્હી પહોંચશે.

ટીકોરી બોર્ડર પર એકત્રીત થવાની તૈયારી, કોરોનાના કહેર વચ્ચે 20,000 ખેડૂતોનું દિલ્હી તરફ પ્રયાણ
File Image (PTI)
Follow Us:
| Updated on: Apr 21, 2021 | 12:50 PM

દેશમાંઆ સમયે ચાલી રહેલા કોરોનાના આતંક અને રાજ્ય સરકારો દ્વારા લાદવામાં આવેલા કડક પ્રતિબંધો વચ્ચે બુધવારે એટલે કે 21 એપ્રિલે પંજાબના હજારો ખેડૂત ટિકારી સરહદ તરફ કૂચ કરશે. આ તમામ ખેડૂત ભારતીય કિસાન સંઘ યુનિયનના છે. સંગઠનના નેતાઓ કહે છે કે આશરે 1650 ગામોના 20,000 ખેડુતો પંજાબની ત્રણ સરહદો પાર કરીને દિલ્હી પહોંચશે.

બીકેયુ ઉગ્રહનના જનરલ સેક્રેટરી સુખદેવસિંહ કોકરીકલને જણાવ્યું હતું કે, ‘આમાના 60 ટકા મહિલાઓ હશે કારણ કે પુરુષો હજી પણ ખેતરોમાં વ્યસ્ત છે, તેથી મહિલાઓએ જવાબદારી લેવી પડશે. આ તમામ બઠીંડા-ડાબવલી, ખાનૌરી-જીંદ અને સરદુલઢ-ફતેહાબાદ બોર્ડરથી બસો, વાન અને ટ્રેક્ટરમાં ટિકરી બોર્ડર પર પહોંચશે.

એક ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર ખાનૌરી-જિંદ સરહદ પર ચાલનારા જૂથનું નેતૃત્વ સંસ્થાના પ્રમુખ જોગીન્દર સિંહ ઉગ્રહાન અને મહામંત્રી સુખદેવસિંહ કોકરીકલન કરશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

તમને જણાવી દઈએ કે ઉગ્રહનને માર્ચમાં કોરોના થયો હતું. એપ્રિલના પહેલા અઠવાડિયામાં તે કોરોનાથી સ્વસ્થ થયા. સ્વસ્થ થયા પછી, તે એકવાર સરહદ પર આવી ચૂક્યા છે. તે જ સમયે સુખદેવસિંઘના હાથમાં ફ્રેક્ચર થયું હતું અને ગયા વર્ષે ડિસેમ્બરમાં તેમની સર્જરી થઈ હતી. તેઓ પણ હવે સ્વસ્થ થઈ ગયા છે.

જો કે ટિકરીની કૂચ કરનારા ખેડૂતોમાં મોટાભાગે મહિલાઓ મહિલાઓ હશે પરંતુ બીકેયુની મહિલા એકમના વડા હરિન્દર કૌર બિંદુ તેનો ભાગ નહીં લે.

જાહેર છે કે દેશભરમાં કોરોનાનો આતંક ખુબ વધી ગયો છે. દેશના ખૂણે ખૂણામાં કોરોના આતંક મચાવી રહ્યો છે. આવી સ્થિતિમાં દિલ્હીમાં પણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જોવા જઈએ તો આ સ્થિતિમાં ખેડૂતોની દિલ્હી તરફની કુચ ભારે પડી શકે એમ છે.

આ પણ વાંચો: Corona: મોટાભાગના કોરોના દર્દીઓ કરી રહ્યા છે આ ભૂલ, જેનાથી જીવ પર ઉભું થાય છે જોખમ

આ પણ વાંચો: મજૂરો માટે આગળ આવી કેજરીવાલ સરકાર, આટલા હજારની આર્થિક સહાય આપવાનો મૂક્યો પ્રસ્તાવ

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">