કન્નોજમાં ટ્રક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 20 લોકોના મોત, PM મોદી અને CM યોગીએ દુ:ખ વ્યક્ત કર્યુ

ઉત્તરપ્રદેશના કન્નૌજમાં ભીષણ બસ દુર્ઘટના ઘટી છે. ટ્રક સાથે ટક્કર બાદ ડબલ ડેકર બસમાં ભીષણ આગ લાગી અને આ આગમાં 20 લોકોનાં મોત નિપજયાં છે. જયારે 21 લોકો ઘાયલ થયા છે. ત્યારે હજુ પણ મૃત્યુઆંક વધવાની શકયતા છે. Web Stories View more લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું ડાયાબિટીસમાં […]

કન્નોજમાં ટ્રક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 20 લોકોના મોત, PM મોદી અને CM યોગીએ દુ:ખ વ્યક્ત કર્યુ
Follow Us:
| Updated on: Jan 11, 2020 | 3:29 AM

ઉત્તરપ્રદેશના કન્નૌજમાં ભીષણ બસ દુર્ઘટના ઘટી છે. ટ્રક સાથે ટક્કર બાદ ડબલ ડેકર બસમાં ભીષણ આગ લાગી અને આ આગમાં 20 લોકોનાં મોત નિપજયાં છે. જયારે 21 લોકો ઘાયલ થયા છે. ત્યારે હજુ પણ મૃત્યુઆંક વધવાની શકયતા છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ બસ દુર્ઘટના જીટી રોડ હાઇવે પર ઘટી છે. મહત્વનું છે કે બસ કન્નૌજથી ગુરસહાયગંજથી જયપુર જઈ રહી હતી. ઘટના રાત્રે 9.30 કલાકે ઘટી હતી. દુર્ઘટના બાદ અચાનક જ બસમાં આગ લાગી ગઈ હતી અને મળતા અહેવાલો મુજબ બસમાં આગ લાગ્યા બાદ મુસાફરો બહાર નિકળવામાં અસમર્થ હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

દુર્ઘટના બાદ પીએમ મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યકત કર્યું હતું. તો મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે તરત જ ઘટના અંગે જાણકારી મેળવી હતી. તેમણે જણાવ્યું હતું કે ઘાયલોને તુરંત જ સંભવિત સહાય આપવામાં આવી રહી છે. સાથે જ સીએમ યોગીએ મૃતકોના પરિજનોને રૂ.2 લાખ અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી. સીએમ યોગીએ કન્નૌજના જિલ્લાધિકારી અને પોલીસ અધિક્ષકને તાત્કાલિક જરૂરી સહાય આપવાના નિર્દેશ કર્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">