પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં ફરજ બજાવતા બે ભારતીય રાજદ્વારીઓ લાપતા

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં ફરજ બજાવતા બે ભારતીય રાજદ્વારીઓ લાપતા છે. રાજદ્વારીઓ સાથે સવારથી કોઈ સંપર્ક સાધી શકાયો નથી. પાકિસ્તાન સત્તાવાળાઓ સમક્ષ ભારતીય હાઈકમિશને મામલો ઉઠાવ્યો. ગત સપ્તાહમાં ભારતે બે પાકિસ્તાન રાજદ્વારીઓને જાસૂસીના કેસમાં પાકિસ્તાન પરત મોકલ્યા હતા. Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત વિરાટ કે […]

પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં ફરજ બજાવતા બે ભારતીય રાજદ્વારીઓ લાપતા
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 28, 2020 | 3:07 PM

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં ફરજ બજાવતા બે ભારતીય રાજદ્વારીઓ લાપતા છે. રાજદ્વારીઓ સાથે સવારથી કોઈ સંપર્ક સાધી શકાયો નથી. પાકિસ્તાન સત્તાવાળાઓ સમક્ષ ભારતીય હાઈકમિશને મામલો ઉઠાવ્યો. ગત સપ્તાહમાં ભારતે બે પાકિસ્તાન રાજદ્વારીઓને જાસૂસીના કેસમાં પાકિસ્તાન પરત મોકલ્યા હતા.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">