પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં ફરજ બજાવતા બે ભારતીય રાજદ્વારીઓ લાપતા
પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં ફરજ બજાવતા બે ભારતીય રાજદ્વારીઓ લાપતા છે. રાજદ્વારીઓ સાથે સવારથી કોઈ સંપર્ક સાધી શકાયો નથી. પાકિસ્તાન સત્તાવાળાઓ સમક્ષ ભારતીય હાઈકમિશને મામલો ઉઠાવ્યો. ગત સપ્તાહમાં ભારતે બે પાકિસ્તાન રાજદ્વારીઓને જાસૂસીના કેસમાં પાકિસ્તાન પરત મોકલ્યા હતા. Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત વિરાટ કે […]
પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં ફરજ બજાવતા બે ભારતીય રાજદ્વારીઓ લાપતા છે. રાજદ્વારીઓ સાથે સવારથી કોઈ સંપર્ક સાધી શકાયો નથી. પાકિસ્તાન સત્તાવાળાઓ સમક્ષ ભારતીય હાઈકમિશને મામલો ઉઠાવ્યો. ગત સપ્તાહમાં ભારતે બે પાકિસ્તાન રાજદ્વારીઓને જાસૂસીના કેસમાં પાકિસ્તાન પરત મોકલ્યા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો