18 વર્ષમાં પ્રથમ વખત, રાત્રે 12 વાગ્યા સુધી કેમ લોકસભામાં ચાલી ચર્ચાઓ?

લોકસભાની કાર્યવાહી છેલ્લા ઘણાં દિવસોથી ચાલી રહી છે પણ ગઈ કાલે લોકસભામાં જે જોવા મળ્યુ તે છેલ્લા 18 વર્ષમાં જોવા મળ્યું નથી. લોકસભામાં રેલવેની ગ્રાન્ટ પર ચર્ચા મોડી રાત લગભગ 12 વાગ્યા સુધી ચાલી હતી. તે દરમિયાન સંસદમાં ઘણા વિપક્ષી સાંસદ પણ હાજર રહ્યા. સંસદીય કાર્ય મંત્રી પ્રહ્લાદ જોશીએ લોકસભા રાત્રે 12 વાગ્યા સુધી ચલાવવા […]

18 વર્ષમાં પ્રથમ વખત, રાત્રે 12 વાગ્યા સુધી કેમ લોકસભામાં ચાલી ચર્ચાઓ?
Follow Us:
| Updated on: Jul 12, 2019 | 6:19 AM

લોકસભાની કાર્યવાહી છેલ્લા ઘણાં દિવસોથી ચાલી રહી છે પણ ગઈ કાલે લોકસભામાં જે જોવા મળ્યુ તે છેલ્લા 18 વર્ષમાં જોવા મળ્યું નથી. લોકસભામાં રેલવેની ગ્રાન્ટ પર ચર્ચા મોડી રાત લગભગ 12 વાગ્યા સુધી ચાલી હતી. તે દરમિયાન સંસદમાં ઘણા વિપક્ષી સાંસદ પણ હાજર રહ્યા.

સંસદીય કાર્ય મંત્રી પ્રહ્લાદ જોશીએ લોકસભા રાત્રે 12 વાગ્યા સુધી ચલાવવા માટેની આ પહેલ માટે લોકસભા અધ્યક્ષનો આભાર માન્યો હતો. તેમને કહ્યું કે 18 વર્ષમાં પ્રથમ વખત ગૃહમાં મોડી રાત સુધી ચર્ચા થઈ.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અડધી રાત સુધી સંસદની કાર્યવાહી ચાલવા પર રેલવે રાજ્યમંત્રી સુરેશ ચન્નબસપ્પા અંગદીએ કહ્યું કે રેલવે એક પરિવારની જેમ છે. જે બધાને એક સાથે લઈને ચાલે છે અને સંતુષ્ટ કરે છે. બધા જ સભ્યોએ રેલવેને લઈને ખુબ સારી સલાહો આપી. જ્યારેથી મોદી સરકાર સત્તામાં આવી છે રેલવે બદલાઈ ગયું છે. જેમ વાજપેયી જીએ રોડ-રસ્તા માટે કર્યુ, તે જ રીતે વડાપ્રધાન મોદી રેલવે માટે કરી રહ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સંસદમાં મોડી રાત સુધી ચાલેલી આ કાર્યવાહીમાં સરકાર અને વિપક્ષ ઘણા મુદ્દા પર આમને-સામને જોવા મળ્યા. રેલવેને લઈને લાંબી ચર્ચા દરમિયાન વિપક્ષે સરકાર પર રેલવેના ખાનગીકરણનો આરોપ લગાવ્યો. વિપક્ષે કહ્યું કે સરકાર રેલવેને ખાનગીકરણના રસ્તે લઈ જઈ રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સરકારે મોટા વાયદા કરવાની જગ્યાએ સારી સુવિધાઓ અને જવાબદારી નક્કી કરવા માટે કહેવામાં આવ્યુ છે. તેની પર સરકારે કહ્યું કે રેલવે રોજ ઘણી સિદ્ધીઓ મેળવી રહી છે. છેલ્લા 5 વર્ષમાં ઘણા સ્તર પર સુધારા થયા છે.

આ પણ વાંચો: વિશ્વ કપની ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડ કે ન્યૂઝીલેન્ડ બંનેમાંથી કોઈ પણ ટીમ જીતે, બદલાશે 23 વર્ષ જુનો આ ઈતિહાસ

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">