VIDEO: ગણેશ વિસર્જન દરમિયાન બોટ પલટી જતા 11 લોકોના મોત, 4 લોકો લાપતા
દેશભરમાં ગઈકાલે ઉત્સાહભેર ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું. ત્યારે મધ્યપ્રદેશના ભોપાલના ખટલાપુરા ઘાટ પર ગણેશ વિસર્જન દરમિયાન ગોઝારી ઘટના બની છે. Web Stories View more પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે […]
દેશભરમાં ગઈકાલે ઉત્સાહભેર ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું. ત્યારે મધ્યપ્રદેશના ભોપાલના ખટલાપુરા ઘાટ પર ગણેશ વિસર્જન દરમિયાન ગોઝારી ઘટના બની છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ખટલાપુરા ઘાટ પર બોટ પલટતાં 20થી વધુ લોકો પાણીમાં ડૂબ્યા હતાં. જેમાંથી 11 લોકોના મોત થયા છે. જો કે પાણીમાં ડૂબતા 6 લોકોને બચાવી લેવામાં આવ્યાં છે. જ્યારે 4 લોકોની હજુપણ શોધખોળ શરૂ છે.