મહારાષ્ટ્રમાં ફરી લાગશે લોકડાઉન? મુખ્યપ્રધાન ઠાકરે આજે સાંજે 7 વાગ્યે રાજ્યના લોકોને સંબોધિત કરશે

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) આજે સાંજે 7 વાગ્યે રાજ્યના લોકોને સંબોધિત કરશે. મુખ્યપ્રધાનના આ સંબોધનને લઈ તમામ અટકળો લગાવવામાં આવી રહી છે.

મહારાષ્ટ્રમાં ફરી લાગશે લોકડાઉન? મુખ્યપ્રધાન ઠાકરે આજે સાંજે 7 વાગ્યે રાજ્યના લોકોને સંબોધિત કરશે
CM Uddhav Thackeray (File Image)
Follow Us:
| Updated on: Feb 21, 2021 | 4:37 PM

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) આજે સાંજે 7 વાગ્યે રાજ્યના લોકોને સંબોધિત કરશે. મુખ્યપ્રધાનના આ સંબોધનને લઈ તમામ અટકળો લગાવવામાં આવી રહી છે. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેનું આ સંબોધન એટલા માટે મહત્વનું છે, કારણ કે મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઘણા શહેરોમાં કોરોનાના કેસમાં વધારો થયો છે.

મહારાષ્ટ્રના મંત્રી વિજય વડેટ્ટીવાર પહેલા જ જણાવી ચૂક્યા છે કે નાગપુર, અમરાવતી, યવતમાલ જેવા જિલ્લામાં વધતા કોરોનાના કેસને જોતા રાજ્ય સરકાર આ જિલ્લામાં રાત્રિ કર્ફ્યૂ લાગુ કરવાનું વિચારી રહ્યા છે. આ સંબંધિત મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં બેઠક યોજાવવાની છે, જેમાં નિર્ણય લેવામાં આવશે.

મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. જેનાથી ઘણા લોકોનું માનવું છે કે ઘણી જગ્યાઓ પર લોકડાઉન લાગુ કરી દેવામાં આવશે. મુંબઈ, ઠાણે, અમરાવતી, પૂણ, નાગપુર વગેરે વિસ્તારોમાં હાલના દિવસોમાં કોરોનાના એક્ટિવ કેસમાં વધારો જોવા મળ્યો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આ પણ વાંચો: USA : આકાશમાં જ સળગી ઉઠ્યું બોઇંગ 777-200નું એન્જિન, 200 યાત્રીઓનો આબાદ બચાવ, જુઓ વિડીયો

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">