Mumbai નજીક આવેલા થાણેમાં ઈમારતનો એક ભાગ તુટી પડતા કેટલાક લોકો ફસાયા, રાહત બચાવ કામગીરી શરૂ

શનિવારે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ઉલ્હાસનગર શહેરમાં એક મકાનનો સ્લેબ તૂટી પડતાં ઓછામાં ઓછા 11 લોકોને બચાવવામાં આવ્યા હતા અને પાંચ લોકો ફસાયા હોવાની આશંકા છે. 

Mumbai નજીક આવેલા થાણેમાં ઈમારતનો એક ભાગ તુટી પડતા કેટલાક લોકો ફસાયા, રાહત બચાવ કામગીરી શરૂ
Follow Us:
Neeru Zinzuwadia Adesara
| Edited By: | Updated on: May 15, 2021 | 6:44 PM

Mumbai: શનિવારે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ઉલ્હાસનગર શહેરમાં એક મકાનનો સ્લેબ તૂટી પડતાં ઓછામાં ઓછા 11 લોકોને બચાવવામાં આવ્યા હતા અને પાંચ લોકો ફસાયા હોવાની આશંકા છે.  મુંબઈ નજીક આવેલા થાણેના ઉલ્હાસનગર જિલ્લામાં આ ઘટના બપોરે 1.40 આસપાસ વાગ્યે બની છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રાદેશિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા સંતોષ કદમે જણાવ્યું હતું કે આ ઘટના કેમ્પ નંબર 1માં ગ્રાઉન્ડ-ફ્લોર અને ચાર માળની રહેણાંક મકાનમાં બની હતી. તેમણે જણાવ્યું હતું કે ચોથા માળે એક સ્લેબ અન્ય સ્લેબ ઉપર તૂટી પડ્યો, આ દરમિયાન લોકો આમાં ફસાતા ગયા. સ્થાનિક ફાયરના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરુ કરી હતી.

જેમાં કાટમાળમાંથી 11 રહેવાસીઓને બચાવવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત લોકોને પ્રાથમિક સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. થાણે ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે અને ફાયરના જવાનો લોકોને બચાવવા મદદ કરી રહી છે.

આ પણ વાંચો: Cyclone Tauktae : ગૃહ વિભાગની એડવાઇઝરી, ગુજરાતમાં ત્રણ દિવસ રહેશે વાવાઝોડાની અસર

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">