Maharashtra : સત્તાનુ સુકાન બદલાતા ઉદ્ધવ જૂથના સાંસદોના પણ બદલાઈ રહ્યા છે સૂર, જાણો સાંસદોએ ઉદ્ધવને શું આપી સલાહ ?

CM એકનાથ શિંદે આજે વિધાનસભામાં (maharashtra Assembly) બહુમતી રજૂ કરશે. અગાઉ શિંદે જૂથ અને ભાજપે મળીને વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી જીતી છે.

Maharashtra : સત્તાનુ સુકાન બદલાતા ઉદ્ધવ જૂથના સાંસદોના પણ બદલાઈ રહ્યા છે સૂર, જાણો સાંસદોએ ઉદ્ધવને શું આપી સલાહ ?
Uddhav Thackeray and CM Eknath shinde
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2022 | 9:51 AM

મહારાષ્ટ્રમાં શિવસેનાને(Shivsena)  લઈને ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે ઉદ્ધવ ઠાકરેના (Uddhav thackeray) ચાર સાંસદોએ પ્રવેશ કર્યો છે. શિવસેનાના સાંસદોએ પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને અભિમાન છોડીને એકનાથ શિંદે સાથે સમાધાન કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે સમાધાનની સમગ્ર પ્રક્રિયાને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ(DY CM Devendra Fadanvis)  દ્વારા આગળ લઈ જઈ શકાય છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ શિવસેનાના આ ચાર સાંસદો દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા. આ દરમિયાન તેમણે શિવસેના સાથે ગઠબંધ

શિવસેનાના કમાન્ડ અને પ્રતીક પર ધમાસાણ

ઉદ્ધવ ઠાકરેની સરકારના પતન અને એકનાથ શિંદેના મુખ્યમંત્રી બન્યા પછી હવે શિવસેનાના કમાન્ડ અને પ્રતીકને લઈને લડાઈ છેડાઈ ગઈ છે. આ મામલે વિધાનમંડળ સચિવાલય દ્વારા લેવામાં આવેલા નિર્ણયથી ઉદ્ધવ ઠાકરેને ઝટકો લાગ્યો છે. આ નિર્ણયમાં કહેવામાં આવ્યું છે કે એકનાથ શિંદે (Eknath Shinde) શિવસેનાના ધારાસભ્ય દળના નેતા તરીકે ચાલુ રહેશે. સાથે જ અજય ચૌધરીને પાર્ટીના નેતા બનાવવાના નિર્ણયને ફગાવી દેવામાં આવ્યો છે. આ સિવાય સુનીલ પ્રભુને ચીફ વ્હીપ (Chief Whip) બનાવવાના નિર્ણયને પણ માન્યતા આપવામાં આવી નથી. જેમાં પણ શિંદે જૂથના ભરત ગોગાવલેને શિવસેનાના મુખ્ય દંડક તરીકે માન્યતા આપવામાં આવી છે. જો કે હવે આ નિર્ણય પર ઉદ્ધવ ઠાકરે તરફથી જવાબ આપવામાં આવશે.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

આજે થશે ફ્લોર ટેસ્ટ

મહારાષ્ટ્રના રાજકીય સંકટમાં આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. CM એકનાથ શિંદે આજે વિધાનસભામાં (maharashtra Assembly) બહુમતી રજૂ કરશે. અગાઉ શિંદે જૂથ અને ભાજપે મળીને વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી જીતી છે.તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ (bhagatsingh Koshyari) બે દિવસ માટે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાનો આદેશ આપ્યો હતો. જેમાં વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી 3 જુલાઇએ અને ફ્લોર ટેસ્ટ 4 જુલાઇએ યોજાવાની હતી. બીજી તરફ રવિવારે ભાજપના ઉમેદવાર રાહુલ નાર્વેકરને નવા સ્પીકર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ચૂંટણીમાં તેમને 164 વોટ મળ્યા, જ્યારે MVA ઉમેદવાર રાજન સાલ્વીને માત્ર 107 વોટ મળ્યા.

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">