મહારાષ્ટ્ર : CM ઠાકરેની મંદિરના પ્રતિનિધિઓ સાથે મીટિંગ, સાંઈ જન્મસ્થળ વિવાદ શાંત

સાંઈ જન્મસ્થાન વિવાદનો અંત આવી ગયો છે. મહારાષ્ટ્રના સીએમએ આ અંગે શિરડી મંદિરના ટ્ર્સ્ટના સીઈઓ, પાથરી ગ્રામસભાની સાથે એક મીટીંગ બોલાવી હતી. જેમાં આશ્વાસન આપવામાં આવ્યું છે કે જન્મસ્થળને લઈને કોઈ જ વિવાદ નહીં થાય. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more IPL 2024 […]

મહારાષ્ટ્ર : CM ઠાકરેની મંદિરના પ્રતિનિધિઓ સાથે મીટિંગ, સાંઈ જન્મસ્થળ વિવાદ શાંત
Shiv Sena chief Uddhav Thackeray demands for Ram mandir in Ayodhya
Follow Us:
| Updated on: Jan 20, 2020 | 4:45 PM

સાંઈ જન્મસ્થાન વિવાદનો અંત આવી ગયો છે. મહારાષ્ટ્રના સીએમએ આ અંગે શિરડી મંદિરના ટ્ર્સ્ટના સીઈઓ, પાથરી ગ્રામસભાની સાથે એક મીટીંગ બોલાવી હતી. જેમાં આશ્વાસન આપવામાં આવ્યું છે કે જન્મસ્થળને લઈને કોઈ જ વિવાદ નહીં થાય.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Chief Minister of Maharashtra Uddhav Thackeray

આ પણ વાંચો :   જેલમાંથી ખંડણીનું નેટવર્ક ચલાવવાના કેસમાં વિશાલ ગોસ્વામી સહિત 3 આરોપીઓના રિમાન્ડ મંજૂર

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

બેઠકમાં શિરડીથી શિવસેનાના નેતા કમલાકર કોટેએ જાણકારી આપી કે સીએમ દ્વારા બેઠકમાં હાજર રહેલાં પ્રતિનિધિઓને પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ પાથરીમાં જે ફંડ આપવામાં આવી રહ્યું છે તેના વિરોધમાં છે? આ પ્રશ્નના જવાબમાં શિરડીના પ્રતિનિધિેએ કહ્યું કે કોઈપણ ગામના વિકાસ માટે ફંડ આપવામાં આવે તો તેમને કોઈ જ વાંધો નથી. શિરડી ધર્મસ્થાન હવે સંતુષ્ટ છે કારણ કે મુખ્યમંત્રીએ તેમની તમામ માગણીઓેને સ્વીકારી લીધી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુખ્યમંત્રીએ પ્રતિનિધિ મંડળને આશ્વાસન પણ આપ્યું છે કે સાંઈ જન્મસ્થળને લઈને કોઈ જ વિવાદ નહીં થાય. આ સિવાય 100 કરોડ રુપિયાની મોટી રકમ પાથરી ગામના વિકાસ માટે ફાળવવામાં આવશે. આ વિવાદને લઈને શિરડી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી જો કે બાદમાં બધું થાળે પડ્યું હતું.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">