Sachin Waze Case : ભાજપે અજીત પવાર અને અનિલ પરબ વિરુદ્ધ સીબીઆઇ તપાસની માંગ કરી

મહારાષ્ટ્રમાં ફરી એકવાર સચિન વાઝે અને પરમબીરસિંહનો મુદ્દો રાજકીય રંગ પકડી રહ્યો છે. જેમાં મહારાષ્ટ્ર ભાજપે નાયબ સીએમ અજિત પવાર અને પ્રધાન અનિલ પરબ સામે સીબીઆઈ તપાસની માંગણી કરતો ઠરાવ પસાર કર્યો છે.

Sachin Waze Case : ભાજપે અજીત પવાર અને અનિલ પરબ વિરુદ્ધ સીબીઆઇ તપાસની માંગ કરી
Ajit Pawar (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2021 | 7:47 PM

મહારાષ્ટ્ર(Maharashtra) ના રાજકારણમાં ફરી એકવાર સચિન વાઝે(Sachin Waze) અને પરમબીરસિંહનો મુદ્દો રાજકીય રંગ પકડી રહ્યો છે.મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે ગુરુવારે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને પરિવહન પ્રધાન અનિલ પરબ વિરુદ્ધ મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહ અને પૂર્વ પોલીસ સચિવ વાઝેને લગતા કેસો મામલે સીબીઆઈ તપાસની માંગ કરી હતી.

નાયબ સીએમ અજિત પવાર અને  અનિલ પરબ સામે સીબીઆઈ તપાસની માંગ

મહારાષ્ટ્ર(Maharashtra) ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલ પાર્ટીના એક અધિવેશનમાં બોલી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, “રાજ્ય ભાજપે પરમબીર સિંહ અને સચિન વાઝે(Sachin Waze) સંબંધિત કેસોમાં સામેલ થવા બદલ નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને શિવસેનાના નેતા અને પરિવહન પ્રધાન અનિલ પરબ સામે સીબીઆઈ તપાસની માંગણી કરતો ઠરાવ પસાર કર્યો છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી માસમા મુંબઇમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસ સ્થાન એન્ટિલિયા નજીક એસયુવીમાં વિસ્ફોટક પદાર્થ મૂકવામાં સચિન વાઝેની કથિત સંડોવણી સામે આવી હતી. તેની બાદ આ મુદે વિવાદ વધ્યો હતો. જ્યારે માર્ચ માસમાં પરમબીરસિંહને મુંબઈ પોલીસ કમિશનર તરીકે  હટાવીને   હોમગાર્ડ વિભાગમાં  મોકલવામાં આવ્યા હતા.

તેની બાદ રાજ્ય સરકારને મોકલવામાં આવેલા એક પત્રમાં પરમબીરસિંહે તત્કાલિન રાજ્યના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ ઉપર ભ્રષ્ટાચાર અને પદના દુરૂપયોગનો આરોપ લગાવ્યો હતો.  તેમના લેટર બોમ્બમાં તેમણે અનિલ દેશમુખ પર આડકતરા આક્ષેપ કર્યા હતા . જો કે સચિન વાઝેની  રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) દ્વારા આ કેસની તપાસમાં 13 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. ગયા મહિને તેમને પોલીસ સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા હતા.

Latest News Updates

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">