રિપબ્લિક ટીવીના એડિટર અર્નબ ગોસ્વામીની ધરપકડ ,પોલીસ પર લગાડ્યો મારપીટનો આરોપ

સુશાંતના કેસમાં સતત ચર્ચામાં રહેલા અર્નબ ગોસ્વામી સાથે જોડાયેલા સમાચાર સામે આવ્યા છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા મુજબ , રિપબ્લિક ટીવીના એડિટર અર્નબ ગોસ્વામીની મહારાષ્ટ્ર પોલીસે ધરપકડ કરી છે, જાણકારી અનુસાર આ કાર્યવાહી 2018ની એક બાબતને લઈને કરવામાં આવી છે. આ કેસ પહેલા બંધ થઈ ગયો હતો અને હવે ફરી તેને ખોલવામાં આવ્યો છે. પોલીસના […]

રિપબ્લિક ટીવીના એડિટર અર્નબ ગોસ્વામીની ધરપકડ ,પોલીસ પર લગાડ્યો મારપીટનો આરોપ
Follow Us:
| Updated on: Nov 04, 2020 | 12:38 PM

સુશાંતના કેસમાં સતત ચર્ચામાં રહેલા અર્નબ ગોસ્વામી સાથે જોડાયેલા સમાચાર સામે આવ્યા છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા મુજબ , રિપબ્લિક ટીવીના એડિટર અર્નબ ગોસ્વામીની મહારાષ્ટ્ર પોલીસે ધરપકડ કરી છે, જાણકારી અનુસાર આ કાર્યવાહી 2018ની એક બાબતને લઈને કરવામાં આવી છે. આ કેસ પહેલા બંધ થઈ ગયો હતો અને હવે ફરી તેને ખોલવામાં આવ્યો છે. પોલીસના એક્શન સામે ભારતીય જનતા પાર્ટીએ પ્રેસની આઝાદી પર હુમલો ગણાવ્યો છે, સાથે રાજ્યની શિવસેના સરકારને નિશાના પર લીધી.

અર્નબ ગોસ્વામીની ધરપકડ કરવા માટે પોલીસ તેમના ઘરે પહોંચી હતી. અર્નબએ પોલીસ પર મારપીટનો આરોપ પણ લગાડ્યો છે , વધુમાં જણાવ્યુ છે કે તેમના સાસુ-સસરા અને તેમના પુત્ર અને તેમની પત્ની સાથે પણ મારપીટ કરવામાં આવી. ધરપકડ બાદ પોલીસ વાનમાં અર્નબ ગોસ્વામીએ તેમની સાથે મારપીરનો આરોપ લગાવ્યો. જાણકારી અનુસાર ગોસ્વામીને રાયગઢના અલીબાગ લઈ જવામાં આવ્યા છે.

ધરપકડ બાદ મહારાષ્ટ્ર સરકાર પર સંકજો

700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024

સૂચના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર , મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ , કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની , બીજેપી નેતા કીરીટ સૌમ્યાએ પ્રેસની આઝાદી પર હુમલો ગણાવ્યો. જાવડેકરે કે લખ્યુ કે મુંબઈમાં પ્રેસ- પત્રકારિતા પર હુમલો થયો છે, આ નિંદનીય છે. આ ઈમરજન્સીની જેમ મહારાષ્ટ્ર સરકારની કાર્યવાહી છે. મહારાષ્ટ્ર સીએમને અપીલ કરવામાં આવી છે કે આ મામલાની તપાસ કોઈ પણ જાતના પક્ષપાત વગર કરવામાં આવે.

સંજય રાઉતે કહ્યુ “આ કાર્યવાહી બદલાની નથી “

અર્નબ ગોસ્વામીની ધરપકડ બાદ રાજકારણ ગરમાયુ છે. અને શિવસેનાએ પણ તેમનો પક્ષ રાખ્યો છે. સંજય રાઉતે કહ્યુ છે કે મહારાષ્ટ્ર પોલીસે કાનૂનને ધ્યાનમાં રાખીને આ એક્શન લીધુ છે. વધુમાં જણાવ્યુ કે પોલીસની પાસે સબૂત હોય તો તે કાર્યવાહી કરી શકે છે.

અર્નબ ગોસ્વામીની ક્યા કેસ બાબતે ધરપકડ

જાણકારી અનુસાર, અર્નબને સુસાઈડની બાબતને લઈને કથિત રૂપથી ભડકાવાને લઈને આ ધરપકડ કરવામાં આવી છે. આ કેસ 2018નો છે. ત્યારે 53 વર્ષના ઈંટિરિયર ડિઝાઈનર અન્વય નાઈક અને તેમની માતા કુમુદ નાઈકે સુસાઈડ કર્યુ હતુ. બંને જણાએ અલિબાગમાં સુસાઈડ કર્યુ હતુ. અન્વય નાઈક દ્વારા લખવામાં આવેલી સુસાઈડ નોટમાં કથિક રીતે અર્નબ ગોસ્વામી અને બીજા અન્ય ( ફિરોજ શેખ અને નિતિશ સારદા )એ તેમને 5.40 કરોડ રુપિયા નથી આપ્યા. જેથી તેમની આર્થિક સ્થિતિ ખરાબ પડી ગઈ. આ જ વર્ષ મેમાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે અન્વય નાઈકની પુત્રી અદન્યા નાઈકે કરેલી નવી ફરિયાદના આધરે ફરી એકવાર આ કેસ બાબતે તપાસમા આદેશ આપ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">