Navneet Rana : સાસંદ નવનીત રાણા અને રવિ રાણાને મુંબઈ પોલીસનું તેડું, 8 જૂને કોર્ટમાં હાજર થવા આદેશ

રાણા દંપતીએ આરોપ લગાવ્યો છે કે મુંબઈ પોલીસ (Mumbai Police)ની આ નોટિસ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની રાજકીય રમત છે. આ દબાણ 10 જૂને યોજાનારી રાજ્યસભાની ચૂંટણીમાં શિવસેનાના ઉમેદવારની તરફેણમાં મતદાન કરવા માટે બનાવવામાં આવી રહ્યું છે.

Navneet Rana :  સાસંદ નવનીત રાણા અને રવિ રાણાને મુંબઈ પોલીસનું તેડું, 8 જૂને કોર્ટમાં હાજર થવા આદેશ
મુંબઈ પોલીસે નવનીત રાણા અને રવિ રાણાને નોટિસ મોકલીImage Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2022 | 5:12 PM

Navneet Rana: મુંબઈ પોલીસે મહારાષ્ટ્રના અમરાવતીના સાંસદ નવનીત રાણા (Navneet Rana) અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાને નોટિસ મોકલી છે. રાણા દંપતીને 8મી જૂને કોર્ટમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. મુંબઈ પોલીસ તેની સામે 8 જૂને ચાર્જશીટ દાખલ કરવા જઈ રહી છે. આ સંદર્ભમાં મુંબઈની ખાર પોલીસે રાણા દંપતીના મુંબઈમાં બાંદ્રા સ્થિત ઘરના સરનામા પર નોટિસ મોકલી છે. મોકલવામાં આવેલી નોટિસમાં ખાર પોલીસે રાણા દંપતીને ચાર્જશીટ ફાઈલ થાય ત્યાં સુધી હાજર રહેવા જણાવ્યું છે. આ પહેલા રાણા દંપતીએ મહા વિકાસ આઘાડી સરકાર તેમજ મુંબઈ પોલીસ (Mumbai Police)પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. તેણે કહ્યું હતું કે, પોલીસ કસ્ટડી અને લોકઅપમાં તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું.

મુંબઈની ખાર પોલીસ બુધવારે રાણા દંપતી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરશે. રાણા દંપતીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના અંગત નિવાસસ્થાન ‘માતોશ્રી’ની સામે હનુમાન ચાલીસાનો પાઠ કરવા હઠ પકડી હતી. આ પછી શિવસેનાના કાર્યકરો આક્રમક બની ગયા હતા. શિવસેનાના કાર્યકરોએ માતોશ્રીની સામે ચોકી કરવાનું શરૂ કરી દીધું હતું અને મુંબઈ અને અમરાવતીમાં રાણા દંપતીના ઘરનો ઘેરાવ કર્યો હતો. પોલીસ બેરિકેડ તોડીને શિવસૈનિકો રાણા દંપતીના બિલ્ડિંગ સુધી પહોંચ્યા હતા.

રાજદ્રોહનો કેસ હતો

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવા, સરકારી કામમાં દખલ કરવા સહિતના રાજદ્રોહ (IPC 124-A)ના આરોપમાં રાણા દંપતીની ધરપકડ કર્યા પછી કેસ નોંધવામાં આવ્યો હતો. આ પછી તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. 12 દિવસ પછી તેને શરતી જામીન મળી ગયા. પરંતુ આ 12 દિવસમાં નવનીત રાણાને મુંબઈની ભાયખલા જેલમાં અને રવિ રાણાને નવી મુંબઈની તલોજા જેલમાં રહેવું પડ્યું.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

રાણા દંપતીએ આરોપ લગાવ્યો છે કે, મુંબઈ પોલીસની આ નોટિસ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની રાજકીય રમત છે. આ દબાણ 10 જૂને યોજાનારી રાજ્યસભાની ચૂંટણી માટે શિવસેનાના ઉમેદવારની તરફેણમાં મતદાન કરવા માટે બનાવવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રીના આદેશ પર પોલીસ કમિશનરે ખાર પોલીસને નોટિસ મોકલવા જણાવ્યું છે. રવિ રાણાએ કહ્યું કે, તેઓ આ દબાણો સામે ઝૂકવાના નથી.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">