મુંબઈ માટે રાહતના સમાચાર! 24 કલાકમાં કોરોનાને કારણે નથી નોંધાયું એક પણ મોત

કોરોના મહામારી શરૂ થયા બાદ આ પ્રથમ વખત છે જ્યારે મુંબઈમાં શૂન્ય મૃત્યુ નોંધાયું છે. આ માહિતી બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી છે.

મુંબઈ માટે રાહતના સમાચાર! 24 કલાકમાં કોરોનાને કારણે નથી નોંધાયું એક પણ મોત
તસવીર પ્રતિકાત્મક
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2021 | 9:12 PM

મુંબઈ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. કોરોના સંક્રમણને કારણે છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં (Mumbai) એક પણ મોત થયું નથી. આ રાહતના સમાચાર છે. કોરોના મહામારીની શરૂઆત પછી આ પ્રથમ વખત છે, જ્યારે મુંબઈમાં કોરોનાને કારણે એક પણ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો નથી.

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

કોરોનાના સંદર્ભમાં મુંબઈ દેશના સૌથી વધુ સંક્રમિત શહેરોમાંનું એક છે. આજે મહાનગરમાં કોરોના સંક્રમણના 367 નવા કેસ નોંધાયા છે. હાલમાં મુંબઈમાં પોઝિીટીવિટી રેટ 1.27 ટકા છે. જ્યારે 5,030 સક્રિય કેસ છે. કોરોના વાઈરસની (Corona Virus) બીજી લહેર દરમિયાન મુંબઈની હાલત ખૂબ જ ખરાબ થઈ હતી.

મોટી સંખ્યામાં કોરોનાના કેસ નોંધાયા હતા. પરિસ્થિતિ એવી બની ગઈ હતી કે દર્દીઓ હોસ્પિટલોમાં પથારી પણ મેળવી શકતા ન હતા. ઓક્સિજન સંકટને (Oxygen Crisis) કારણે ઘણા દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે એક દિવસમાં 11,000થી વધુ કેસ નોંધાયા હતા અને મોટી સંખ્યામાં મૃત્યુ પણ થયા હતા.

મુંબઈમાં કોરોનાને કારણે આજે એક પણ મોત થયું નથી

 પ્રથમ વખત શહેરમાં કોરોનાથી એક પણ મોત નહીં

હાલમાં દેશના ઘણા રાજ્યોમાં કોરોનાના કેસોમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. ઘણા સ્થળોએ નવા કેસો માત્ર એક આંકડાંમાં નોંધાયેલા છે. પરંતુ મુંબઈમાં સતત મોટી સંખ્યામાં સંક્રમિત દર્દીઓ સામે આવી રહ્યા છે. આજે રાહતના સમાચાર સામે એ આવ્યા છે કે કોરોનાને કારણે આજે એક પણ દર્દીનું મૃત્યુ નોંધાયુ નથી. કોરોના મહામારી શરૂ થયા બાદ આ પહેલી વખત બન્યું છે કે મુંબઈમાં ઝીરો મોત નોંધાયા છે. આ માહિતી બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી છે.

મુંબઈમાં કોરોના રિકવરી રેટ 97 ટકા

હાલમાં મુંબઈમાં કોરોના રિકવરી રેટ 97 ટકા છે. તે જ સમયે કોરોનાના 367 નવા કેસ નોંધાયા છે. સંક્રમણને કારણે એક પણ મોતન થવું એ મુંબઈ માટે રાહતના સમાચાર છે. બે વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે કોરોનાને કારણે કોઈપણ દર્દીએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો નથી.

આ પણ વાંચો :  Maharashtra: રાજ ઠાકરેના ફોટાને ન ઓળખવા બદલ સજા! મરાઠી અભિનેત્રીએ ચોકીદારને માર્યો માર, જુઓ વીડિયો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">