Mumbai Corona Update: કોરોનાના ભરડામાં મુંબઈ, છેલ્લા 24 કલાકમાં આવ્યા ચોંકાવનારા આંકડા

Mumbai Corona Update: દેશની આર્થિક રાજધાની મુંબઇમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5513 નવા કેસ નોધાંયા, જે અત્યાર સુધીનો સૌથી મોટો એક દિવસીય આંકડો છે. આ પહેલા ગુરુવારે 5,504 અને બુધવારે 5,185 કેસ નોંધાયા હતા.

Mumbai Corona Update: કોરોનાના ભરડામાં મુંબઈ, છેલ્લા 24 કલાકમાં આવ્યા ચોંકાવનારા આંકડા
Mumbai Corona Update: કોરોનાના ભરડામાં મુંબઈ
Follow Us:
Neeru Zinzuwadia Adesara
| Edited By: | Updated on: Mar 27, 2021 | 6:32 AM

Mumbai Corona Update: દેશની આર્થિક રાજધાની મુંબઇમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5513 નવા કેસ નોધાંયા, જે અત્યાર સુધીનો સૌથી મોટો એક દિવસીય આંકડો છે. આ પહેલા ગુરુવારે 5,504 અને બુધવારે 5,185 કેસ નોંધાયા હતા. બંને દિવસોમાં, શહેરમાં એક હાઈયેસ્ટ સ્પાઈક નોંધાઈ. હતી, હાલ, શહેરમાં 43 સક્રિય કન્ટેન્મેન્ટ ઝોન છે જેમાં ઝૂંપડપટ્ટીઓ અને ચાલોનો સમાવેશ થાય છે, જ્યારે દર્દીઓ મળી આવ્યા બાદ અત્યાર સુધીમાં 497 ઇમારતો સીલ કરી દેવામાં આવી છે.

કોરોનાવાયરસ કેસેસની સંખ્યામાં વધારો થતાં, એકંદરે કુલ આકડો 3,85,628 પર પહોંચયો છે. દરમિયાન, છેલ્લા 24 કલાકમાં 9 જાનહાનિ નોંધાઈ હતી, જેથી મૃત્યુઆંક વધીને 11,629 પર પહોંચી ગયો છે. શહેરમાં હાલમાં 36404 સક્રિય કેસ છે.19 અને 25 માર્ચની વચ્ચે મુંબઈમાં કોવિડ -19 ગ્રોથ રેટ .98% છે, જ્યારે રિકવરી રેટ 87% છે.મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 36902 નવા કેસેસ નોંધાયા છે. આ સાથેજ 112 લોકોના મોત થયા છે અને 17,019 દર્દી સાજા થયા છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં રાજ્યના COVID-19 પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે આજે તમામ જિલ્લા કલેક્ટરોની બેઠક મળી હતી. અને બૈઠક બાદ રાજ્યમાં નાઈટ કર્ફ્યૂની ઘોષણા કરી દેવામાં આવી, જે 28 માર્ચથી લાગૂ કરવામાં આવશે. આ સાથે રાત્રે 8 થી સવારે 7 વાગ્યા સુધી તમામ મૌલને બન્દ રાખવાના નિર્દેશ દેવાયા છે.મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે હાલ તેમણે લોકડાઉન લાદવાની ઇચ્છા નથી, પણ જો સ્થિતિ બેકાબૂ થાય તો આ બાબત તમામ જિલ્લા કલેકટરો ને નિર્ણય લેવા માટે છૂટ આપવામી આવી છે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

આ સાથે તેમણે જે-તે વિસ્તારના અધિકારીઓને હોસ્પિટલના પૂરતા બેડ અને દવાઓની ઉપલબ્ધતાની ખાતરી કરવા જણાવ્યું હતું. દિવસે ને દિવસે કોરોનાની ગંભીર અને ચિંતાજનક પરિસ્થિતિ ને જોતા હોળી-ધૂળેટી માટે રાજ્ય સરકાર તરફથી એક નોટિફિકેશન જાહેર કરાયુ છે જેમાં લોકોને સાદાઈથી તહેવારની ઉજવણી કરવા અને ભીડ ન કરતા કોવિડ19 ની ગાઈલાઈન્સનું પાલન કરવા કહેવામાં આવ્યું છે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">