MUMBAI : બ્રહ્માકુમારીના પ્રમુખ 95 વર્ષીય દાદી હ્યદયમોહિનીનું નિધન
MUMBAI : બ્રહ્માકુમારીના પ્રમુખ 95 વર્ષીય દાદી હ્યદયમોહિનીનું મુંબઈમાં નિધન થયું છે. મુંબઈની સૈફી હોસ્પિટલમાં સવારે 10.30 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
MUMBAI : બ્રહ્માકુમારીના પ્રમુખ 95 વર્ષીય દાદી હ્યદયમોહિનીનું મુંબઈમાં નિધન થયું છે. મુંબઈની સૈફી હોસ્પિટલમાં સવારે 10.30 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. એર એમ્બ્યુલન્સથી પાર્થિવદેહને શાંતિવન મુખ્યાલય લવાશે. દાદીજીનો પાર્થિવ દેહ આવતીકાલે અંતિમ દર્શન માટે રખાશે.13 માર્ચે માઉન્ટ આબૂના જ્ઞાન સરોવર એકેડમીમાં તેમના અંતિમ સંસ્કાર કરાશે. એક વર્ષ પહેલા દીદી જાનકીના નિધન બાદ પ્રમુખ તરીકે તેમની વરણી કરાઇ હતી.
Latest Videos
Latest News