Mumbai : મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન હવે Adani Group કરશે, હજારો નોકરીઓ આપવાનું વચન આપ્યું

Mumbai International Airport : અબજોપતિ ઉદ્યોગપતિ અને દેશના બીજા ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીના અદાણી ગ્રુપ (Adani Group)એ મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન સંભાળ્યું છે.

Mumbai :   મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન હવે Adani Group કરશે, હજારો નોકરીઓ આપવાનું વચન આપ્યું
Mumbai: Adani Group will manage Mumbai International Airport
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2021 | 12:30 AM

Mumbai: અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના અદાણી ગ્રુપ (Adani Group)એ મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (Mumbai International Airport ) નું સંચાલન સંભાળ્યું છે.મંગળવારે અદાણી એન્ટરપ્રાઇઝની પેટાકંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) એ મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડનું મેનેજમેન્ટ કંટ્રોલ સંભાળ્યું. અત્યાર સુધીમાં મુંબઈ એરપોર્ટનું સંચાલન GVK ગ્રુપ દ્વારા સંભાળવામાં આવ્યું હતું.13 જુલાઈને મંગળવારે સોશિયલ મીડિયા સાઇટ પર ટ્વીટ કરીને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી (Gautam Adani) એ આ માહિતી આપી છે.

ગૌતમ અદાણીએ ટ્વીટ કરી આનંદ વ્યક્ત કર્યો અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી (Gautam Adani) એ એક ટ્વિટમાં કહ્યું છે કે અમે વર્લ્ડ ક્લાસ મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ (Mumbai International Airport) નું સંચાલન સંભાળીને ખુશ છીએ. અમે મુંબઈને ગૌરવ અપાવવાનું વચન આપીએ છીએ. અદાણી ગ્રુપ મુંબઇ એરપોર્ટને બિઝનેસ, રજાઓ અને મનોરંજન માટે તૈયાર કરશે. હજારો લોકોને નોકરી પણ આપીશું.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

હજારો નોકરીઓ આપવાનું વચન આપ્યું અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ કરેલી ટ્વીટમાં જ કહ્યું છે કે તેઓ મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા હજારો લોકોને રોજગારી આપશે. અદાણી ગ્રુપ ભવિષ્યના વ્યવસાય, સુવિધા અને મનોરંજન માટે એરપોર્ટ ઇકોસિસ્ટમનો વિકાસ કરશે. ગૌતમ અદાણીએ લખ્યું છે કે સ્થાનિક લોકો માટે હજારો રોજગારની તકોનું સર્જન કરવામાં પણ કંપની સફળ રહેશે.

અદાણી ગ્રુપ પાસે 6 વિમાનમથકોનું સંચાલન મુંબઇ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના સંચાલનની સાથે સાથે અદાણી જૂથની પાસે અન્ય 6 એરપોર્ટનું સંચાલન કરવાની જવાબદારી પણ છે. જેમાં તે ગુવાહાટી, લખનઉ, અમદાવાદ, મંગલુરુ, જયપુર અને તિરુવનંતપુરમ એરપોર્ટનો સમાવેશ થાય છે. AAHL પાસે હાલમાં દેશના 25% એરપોર્ટ ફૂટફોલ હતો, સાથે આહલ 33 ટકા કાર્ગો ટ્રાફિકનું પણ સંચાલન કરે છે.

આ પણ વાંચો : Monsoon Session 2021: સંસદના ચોમાસું સત્ર પહેલા કેન્દ્ર સરકારની મોટી બેઠક, રાજનાથસિંહના ઘરે મળેલી બેઠકમાં દિગ્ગજ મંત્રીઓ હાજર રહ્યા 

આ પણ વાંચો : GUJARAT : વડાપ્રધાન મોદી 16 જુલાઈએ ગુજરાત નહીં આવે, રાજ્યના વિવિધ પ્રકલ્પોનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે 

Latest News Updates

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
g clip-path="url(#clip0_868_265)">