Maratha Reservation : સુપ્રિમ કોર્ટનો રાજ્યોને સવાલ, શું 50 ટકાથી વધારે અનામત આપી શકાય

Maratha Reservation :  મરાઠા અનામત કેસો અંગે Supreme Court માં સુનાવણી શરૂ થઈ હતી. સોમવારે આ મુદ્દો સાંભળીને તમામ રાજ્યોને Supreme Court એ  નોટિસ ફટકારી  છે અને પૂછવામાં આવ્યું છે કે શું અનામતની મર્યાદા 50 ટકાથી વધુ વધારી શકાય છે? આ સુનવણી 15 માર્ચ સુધી મુલતવી રાખવામાં આવી છે.

Maratha Reservation : સુપ્રિમ કોર્ટનો રાજ્યોને સવાલ, શું 50 ટકાથી વધારે અનામત આપી શકાય
Supreme Court
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 08, 2021 | 2:18 PM

Maratha Reservation :  મરાઠા અનામત કેસો અંગે Supreme Court માં સુનાવણી શરૂ થઈ હતી. સોમવારે આ મુદ્દો સાંભળીને તમામ રાજ્યોને Supreme Court એ  નોટિસ ફટકારી  છે અને પૂછવામાં આવ્યું છે કે શું અનામતની મર્યાદા 50 ટકાથી વધુ વધારી શકાય છે? આ સુનવણી 15 માર્ચ સુધી મુલતવી રાખવામાં આવી છે. આ સુનવણીમાં સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું છે અનામતના મુદ્દે તમામ રાજ્યોની વાત સાંભળવી જરૂરી છે.

આ સુનવણી દરમિયાન સિનિયર એડવોકેટ મુકુલ રોહતગીએ કહ્યું કે આ કેસમાં કલમ 342 એનું અર્થઘટન પણ સામેલ છે, જે તમામ રાજ્યોને અસર કરશે. તેથી બધા રાજ્યોએ પણ સાંભળવા જોઈએ. તેની માટે એક અરજી પણ કરવામાં આવી છે. રોહતગીએ કહ્યું કે, બધા રાજ્યોની વાત સાંભળ્યા વિના આ મામલે નિર્ણય ન લેવો જોઈએ.

મહારાષ્ટ્ર સરકાર ઘણા સમયથી મરાઠાઓને અનામત આપવાની વાત કહી છે. જેની બાદ 2018 માં રાજ્ય સરકારે શિક્ષણ અને નોકરીમાં 16 ટકા અનામત આપવા માટે કાયદો ઘડ્યો.તેની બાદ આ મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો. જ્યાં તેના એક ચુકાદામાં કોર્ટે તેની અનામતની ટકાવારી ઘટાડી દીધી હતી. તેની બાદ આ કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

Supreme Court  એ  9 સપ્ટેમ્બરના વચગાળાના આદેશમાં કહ્યું છે કે વર્ષ 2020-2021માં નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ દરમિયાન મરાઠા અનામતનો લાભ લેવામાં આવશે નહીં. ત્રણ જજોની ખંડપીઠે આ મામલાને વિચારણા માટે લાર્જર બેંચ સમક્ષ મોકલ્યો છે. કોર્ટે કહ્યું કે આ બેંચ મરાઠા અનામતની કાયદેસરતા પર વિચાર કરશે. જેની બાદ હવે પાંચ જજોની ખંડપીઠ આ મામલે સુનવણી કરી રહી છે.

Latest News Updates

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">