Maharashtra : રાજ્યભરના રેસિડેન્ટ ડોક્ટરો આજથી હડતાલના માર્ગ, લેખિત ખાતરી આપવાની માંગ સાથે ડોક્ટરો અડગ

એશોસિયેશનના પ્રમુખ ડો.ડી.ડી. પાટીલે જણાવ્યુ હતુ કે, અમે છેલ્લા 5 મહિનાથી સરકાર સમક્ષ અમારી માંગણીઓ કરી રહ્યા છીએ, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.

Maharashtra : રાજ્યભરના રેસિડેન્ટ ડોક્ટરો આજથી હડતાલના માર્ગ, લેખિત ખાતરી આપવાની માંગ સાથે ડોક્ટરો અડગ
Resident Doctors Strike in Maharashtra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2021 | 3:06 PM

Maharashtra: મહારાષ્ટ્રમાં રેસિડેન્ટ ડોક્ટર્સ એસોશિયેશને (MARD) શુક્રવારથી હડતાળની જાહેરાત કરી છે. સમગ્ર રાજ્યના રેસિડેન્ટ ડોક્ટરો તેમની પડતર માંગણીઓને લઈને આજથી હડતાલ પર ઉતર્યા છે.

રેસિડેન્ટ ડોક્ટરોના જણાવ્યા અનુસાર, હડતાળ દરમિયાન ઓપીડી સુવિધા પણ બંધ રહેશે. જો કે, આ સમય દરમિયાન દર્દીઓને કટોકટી સેવા પૂરી પાડવામાં આવશે. આ હડતાલ અંગે મહારાષ્ટ્ર રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન (Maharashtra Resident Doctors Association) એ આ હડતાલ અંગે જણાવ્યુ હતુ કે,જ્યાં સુધી સરકાર એસોસિએશનની તમામ માંગણીઓ સ્વીકારે નહીં ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

પડતર માંગણીઓને લઈને ડોકટરો અડગ

ડોકટરોની હડતાળનુ મુખ્ય કારણ એ છે કે, કોરોના સમયગાળા દરમિયાન શિક્ષણ ફી (Education Fee) માફ કરવાના વચનને સરકારે હજુ સુધી પૂર્ણ કર્યુ નથી. આ સાથે છાત્રાલયોમાં પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. છાત્રાલયોમાં પ્રાથમિક સુવિધાઓ ન હોવાને કારણે હાલ તબીબોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

જ્યાં સુધી સરકાર લેખિતમાં ખાતરી નહી આપે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે : MARD

સરકાર વચન આપીને ભુલી ગઈ છે : એશોસિયેશન

એશોસિયેશનના પ્રમુખ ડો.ડી.ડી.પાટીલે જણાવ્યું હતું કે, થોડા મહિના પહેલા તબીબી શિક્ષણ મંત્રી અમિત દેશમુખ સાથે યોજાયેલી બેઠકમાં કોરોનાના સમયગાળા દરમિયાન રેસિડેન્ટ ડોકટરોને (Resident Doctors) થતા શૈક્ષણિક નુકસાનને ધ્યાનમાં રાખીને ટ્યુશન ફી માફ કરવાની ખાતરી આપવામાં આવી હતી. જો કે કોરોનાની લહેર સમાપ્ત થતાં જ રાજ્ય સરકાર રેસિડેન્ટ ડોકટરો અને તેમને આપવામાં આવેલા આશ્વાસનોને ભૂલી ગઈ છે.

રેસિડેન્ટ ડોક્ટર્સે સરકારને આપી ચેતવણી

વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે, અમે છેલ્લા 5 મહિનાથી અમે સરકાર સમક્ષ (Maharashtra Government) માંગણી કરી રહ્યા છીએ, પરંતુ હજુ સુધી સરકાર તરફથી કોઈ પગલા લેવામાં આવ્યા નથી.આજથી હડતાલ પર ઉતરેલા રેસિડેન્ટ ડોક્ટર્સ સરકારને ચેતવણી આપી છે કે, જ્યાં સુધી તેમની તમામ માંગણીઓને સ્વીકારવામાં નહી આવે ત્યાં સુધી આ હડતાલ શરૂ રહેશે.

આ પણ વાંચો: Video : આ ખુરશી તો ભારે શોખીન ! મહારાષ્ટ્રથી માન્ચેસ્ટર સુધીની મુસાફરી કરી આ ખુરશીએ, કારણ જાણીને તમને પણ આશ્વર્ય થશે

આ પણ વાંચો:  મુંબઈ પોલીસનો નવતર પ્રયોગ, સિનેમાના ડાયલોગનો ઉપયોગ કરીને સમાજને આપ્યો સંદેશો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">