Maharashtra Latest Updates: થોડીવારમાં PMLA કોર્ટમાં હાજર થશે સંજય રાઉત, શિવસેનાનું વિરોધ પ્રદર્શન

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મુંબઈના (Mumai) પાત્રા ચોલ જમીન કૌભાંડના સંબંધમાં રવિવારે મોડી રાત્રે શિવસેનાના સાંસદ સંજય રાઉતની (Sanjay Raut) ધરપકડ કરી હતી. તે જ સમયે, આજે (સોમવાર) ED મેડિકલ ટેસ્ટ કરાવ્યા બાદ વાગ્યે સંજય રાઉતને કોર્ટમાં રજૂ કરશે. જણાવી દઈએ કે સંજય રાઉતના વકીલ EDની ઓફિસ પહોંચ્યા છે. તેમની ધરપકડ પહેલા, EDએ રાઉતના ઘરે […]

Maharashtra Latest Updates:  થોડીવારમાં PMLA કોર્ટમાં હાજર થશે સંજય રાઉત, શિવસેનાનું વિરોધ પ્રદર્શન
Sanjay Raut
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2022 | 12:24 PM

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)મુંબઈના (Mumai) પાત્રા ચોલ જમીન કૌભાંડના સંબંધમાં રવિવારે મોડી રાત્રે શિવસેનાના સાંસદ સંજય રાઉતની (Sanjay Raut) ધરપકડ કરી હતી. તે જ સમયે, આજે (સોમવાર) ED મેડિકલ ટેસ્ટ કરાવ્યા બાદ વાગ્યે સંજય રાઉતને કોર્ટમાં રજૂ કરશે. જણાવી દઈએ કે સંજય રાઉતના વકીલ EDની ઓફિસ પહોંચ્યા છે. તેમની ધરપકડ પહેલા, EDએ રાઉતના ઘરે લગભગ નવ કલાક સુધી દરોડા પાડ્યા હતા, જેમાં 11.5 લાખ રૂપિયા રોકડ જપ્ત કરવામાં આવી હતી. તે જ સમયે, દક્ષિણ મુંબઈના બેલાર્ડ એસ્ટેટમાં EDની પ્રાદેશિક કચેરીમાં છ કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી. અધિકારીઓએ દાવો કર્યો હતો કે રાઉત તપાસમાં સહકાર આપી રહ્યા નથી.

EDના અધિકારીઓ રવિવારે સવારે 7 વાગે મહારાષ્ટ્રમાં સંજય રાઉતના ભાંડુપ બંગલે પહોંચ્યા હતા. અહીંથી સંજય રાઉતને ED દ્વારા પૂછપરછ માટે ઓફિસ લઈ જવામાં આવી હતી, ત્યાંથી તેની મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, પાત્રાચોલ જમીન કૌભાંડ કેસમાં બે વખત બોલાવવામાં આવ્યા બાદ પણ સંજય રાઉત ED સમક્ષ હાજર થયા ન હતા, ત્યારબાદ EDની ટીમ પૂછપરછ માટે રવિવારે વહેલી સવારે તેમના ઘરે પહોંચી હતી.

ભગવો લહેરાવતા ઘરની બહાર આવ્યા રાઉત

આ દરમિયાન સંજય રાઉતે ટ્વીટ કર્યું કે, ખોટી કાર્યવાહી… ખોટા પુરાવા, હું શિવસેના છોડીશ નહીં. હું મરી જઈશ તો પણ આત્મ સમર્પણ નહિ કરું. મહારાષ્ટ્ર અને શિવસેનાની આ લડાઈ ચાલુ રહેશે. આટલું જ નહીં શિવસેના નેતા વતી પાર્ટીનું પ્રતીક પણ ટ્વિટ કરવામાં આવ્યું હતું. તે જ સમયે, લગભગ 9 કલાકની પૂછપરછ બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શિવસેના સાંસદ સંજય રાઉતને કસ્ટડીમાં લીધા છે. આ પછી સંજય રાઉત ભગવા કપડા લહેરાવતા ઘરની બહાર આવ્યા અને ત્યાં હાજર શિવસૈનિકોનો આભાર માન્યો.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

આ તરફ કોંગ્રેસ અને એનસીપી ભાજપ પર પ્રહાર કરી રહી છે. તેમજ શિવસેનાના નેતા પ્રિયંકા ચતુર્વેદી દ્વારા રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો. આ તરફ શિવસૈનિકો ખાસ કરીને પાલઘર જીલ્લાના વાડામાં આક્રમક બન્યા છે. તેમજ ધરપકડ વિરોધમાં પ્રદર્શન અને સુત્રોચ્ચાર કરી રહ્યા છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">