MAHARASHTRA: ઉદ્ધવ ઠાકરેની મહાવિકાસ અઘાડી સરકારમાંથી વનપ્રધાન સંજય રાઠોડનું રાજીનામું

ઉદ્ધવ ઠાકરેની મહાવિકાસ અઘાડી સરકારમાંથી વનમંત્રી સંજય રાઠોડ (SANJAY RATHOD)એ રાજીનામું આપી દેતા મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

MAHARASHTRA: ઉદ્ધવ ઠાકરેની મહાવિકાસ અઘાડી સરકારમાંથી વનપ્રધાન સંજય રાઠોડનું રાજીનામું
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 28, 2021 | 5:04 PM

MAHARASHTRA: ઉદ્ધવ ઠાકરેની મહાવિકાસ અઘાડી સરકારમાંથી વનમંત્રી સંજય રાઠોડ (SANJAY RATHOD)એ રાજીનામું આપી દેતા મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. મહારાષ્ટ્રના વનપ્રધાન સંજય રાઠોડે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી અને ત્યારબાદ વનપ્રધાનપદેથી રાજીનામું આપી દીધું છે. 22 વર્ષીય ટિકટોક સ્ટાર પૂજા ચૌહાણ આત્મહત્યા કેસમાં સંજય રાઠોડનું નામ આવતા મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે પણ વિપક્ષ કડક પગલા લેવા દબાણ કરી રહ્યા હતા, આ તમામ ઘટના વચ્ચે સંજય રાઠોડે વનપ્રધાનપદેથી રાજીનામું આપી દીધું છે.

 

22 વર્ષીય ટિકટોક સ્ટાર પૂજા ચૌહાણ આત્મહત્યા કેસમાં વિવાદ વધતા મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ 24 ફેબ્રુઆરીએ વનપ્રધાન સંજય રાઠોડે સમન્સ પાઠવ્યું હતું. વિવાદ વકર્યો ત્યારથી સંજય રાઠોડ જાહેરમાં જોવા મળ્યા ન હતા, પરંતુ મંગળવારે તેઓ વાશીમ જિલ્લાના એક મંદિરમાં પહોંચ્યા હતા. અહીં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન તેમણે પોતાના પર લાગેલા તમામ આક્ષેપોને ફગાવી દીધા હતા.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આ પણ વાંચો: Dahod: સ્થાનિક સ્વરાજની ચુંટણીમા ઈ.વી.એમ. તોડવાની ઘટના આવી સામે

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">