મહારાષ્ટ્રમાં 24 કલાકમાં કોરોનાના નવા 2436 કેસ, 139 લોકોએ ગુમાવ્યો જીવ

કોરોના વાઈરસના સંક્રમણના સૌથી વધારે પોઝિટિવ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 2436 કેસ નોંધાયા છે. આ જ સમયગાળા દરમિયાન 139 લોકોનો જીવ ગયા છે. આ મૃત્યુઆંકમાં 75 પુરુષ અને 64 મહિલાનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં અત્યારસુધીમાં 2849 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 […]

મહારાષ્ટ્રમાં 24 કલાકમાં કોરોનાના નવા 2436 કેસ, 139 લોકોએ ગુમાવ્યો જીવ
તસ્વીર પ્રતિકાત્મક છે.
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 5:20 PM

કોરોના વાઈરસના સંક્રમણના સૌથી વધારે પોઝિટિવ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 2436 કેસ નોંધાયા છે. આ જ સમયગાળા દરમિયાન 139 લોકોનો જીવ ગયા છે. આ મૃત્યુઆંકમાં 75 પુરુષ અને 64 મહિલાનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં અત્યારસુધીમાં 2849 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
news-update-active-cases-mumbai-pune-thane-nashik-aurangabad-amravati-may-27

તસ્વીર પ્રતિકાત્મક છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ દર્દીની સંખ્યા 80229 થઈ ગઈ છે. રાજ્યમાં એક્ટિવ કેસ એટલે કે સારવાર લઈ રહ્યાં હોય એવા કેસની સંખ્યા 42215 છે. રાજ્યમાં 35156 દર્દીઓને સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે. જ્યારે છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 1475 દર્દીને રજા આપવામાં આવી છે. તાજેતરના આંકડાઓ પર નજર કરીએ તો 2849 લોકોના મોત કોરોનાના લીધે થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુંબઈમાં કોરોનાની જીવ ગયો હોય એવા દર્દીની સંખ્યા 1519 છે. જ્યારે છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 1149 દર્દીઓ નોંધાયા છે. આમ સંક્રમણ સતત ફેલાઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં 5 લાખથી વધારે સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાનાથી સ્વસ્થ થવાનો દર 43.81 ટકા જ્યારે મૃત્યુદર 3.55 ટકા છે. દેશમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2 લાખ 26 હજાર 770 છે. જ્યારે 6 હજાર 348 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે. દેશમાં 1 લાખ 10 હજાર 960 એક્ટિવ કેસ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">