Lakhimpur Violence: લખીમપુર હિંસા સામે 11 ઓક્ટોબરે મહારાષ્ટ્ર બંધ, ‘મહા વિકાસ આઘાડી’ એ કરી જાહેરાત

મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપીના નેતા જયંત પાટીલે 11 ઓક્ટોબરે મહારાષ્ટ્ર બંધની જાહેરાત કરી. બીજી બાજુ એનસીપીના વડા શરદ પવારે લખીમપુર ઘટનાની સરખામણી જલિયાવાલા ઘટના સાથે કરી.

Lakhimpur Violence: લખીમપુર હિંસા સામે 11 ઓક્ટોબરે મહારાષ્ટ્ર બંધ, 'મહા વિકાસ આઘાડી' એ કરી જાહેરાત
NCP નેતા જયંત પાટીલ (ફાઇલ ફોટો)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2021 | 10:47 PM

ઉત્તર પ્રદેશમાં લખીમપુર ખીરી હિંસાની (Lakhimpur Kheri violence) આગ અટકે તેવું લાગી રહ્યું નથી. દેશમાં વિવિધ સ્થળોએ વિપક્ષી પાર્ટીઓ આ મુદ્દે ભાજપ પર પ્રહાર કરી રહી છે. દરમિયાન, હિંસાના વિરોધમાં મહા વિકાસ આઘાડીએ (Maha Vikas Aghadi) 11 ઓક્ટોબરે મહારાષ્ટ્રમાં રાજ્યવ્યાપી બંધનું એલાન પણ આપ્યું છે. મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપીના નેતા જયંત પાટીલે (Jayant Patil) બુધવારે આ જાહેરાત કરી હતી.

બીજી બાજુ, કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બુધવારે મોડી સાંજે સીતાપુરથી લખીમપુર ખીરી જવા રવાના થયા છે. બંને નેતાઓ હિંસામાં મૃત્યુ પામેલા લખીમપુરમાં પીડિત ખેડૂતોના પરિવારોને મળશે. આ સાથે મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસ, શિવસેના અને એનસીપીના ‘મહા વિકાસ અઘાડી’ ગઠબંધને રાજ્યવ્યાપી બંધનું એલાન આપ્યું છે.

પવારે લખીમપુર ખેરીની તુલના જલિયાંવાલા કેસ સાથે કરી છે

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

એનસીપી નેતા જયંત પાટીલે કહ્યું કે ‘મહા વિકાસ અઘાડી’ (એનસીપી, કોંગ્રેસ, શિવસેના ગઠબંધન) એ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં થયેલી હિંસા સામે 11 ઓક્ટોબરે મહારાષ્ટ્રમાં રાજ્યવ્યાપી બંધનું એલાન આપ્યું છે. આ પહેલા મંગળવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે લખીમપુર ઘટનાની તુલના જલિયાવાલા ઘટના સાથે કરી હતી.

પવારે આ ઘટનાને ખેડૂતો પર હુમલો ગણાવી હતી

તેમણે કહ્યું કે લોકો ભાજપને (યોગ્ય) સ્થાન બતાવશે અને પાર્ટીને લખીમપુર ઘટનાની ભારે કિંમત ચૂકવવી પડશે. હિંસાને “ખેડૂતો પર હુમલો” ગણાવતા પૂર્વ કેન્દ્રીય કૃષિ મંત્રી પવારે કહ્યું કે જવાબદારી કેન્દ્ર અને ઉત્તર પ્રદેશની ભાજપ સરકારો પર છે અને “લોકો તેને (ભાજપ) તેનું (યોગ્ય) સ્થાન બતાવશે”.

કેન્દ્ર અને ઉત્તર પ્રદેશની સરકાર સંવેદનશીલ નથી: પવાર

રવિવારની ઘટના પર મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, “કેન્દ્ર સરકાર હોય કે ઉત્તર પ્રદેશની સરકાર, તે સહેજ પણ સંવેદનશીલ નથી. જલિયાંવાલા બાગમાં જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી, તે જ સ્થિતિ અમે ઉત્તર પ્રદેશમાં જોઈ રહ્યા છીએ. જો આજે નહીં તો કાલે તેઓએ તેની ભારે કિંમત ચૂકવવી પડશે.

આ પણ વાંચો :  Maharashtra: 7 ઓક્ટોબરથી ખુલી રહ્યા છે મંદીરો, શીરડીના સાંઈબાબા મંદીરની ગાઈડલાઈન્સ જાહેર, સિદ્ધિવિનાયકના દર્શનનું બુકિંગ એપ દ્વારા કરવામાં આવશે

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">