પરપ્રાંતિય મજૂરો માટે ટ્રેનને લઈ મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકાર આમને-સામને

પરપ્રાંતિય મજૂરો માટે ટ્રેન ચલાવવાના મુદ્દા પર મહારાષ્ટ્ર સરકાર અને કેન્દ્ર સરકાર આમને-સામને છે. એક તરફ જ્યાં મજૂરો તેમના વતન જવા માટે રેલવેના ભરોસે બેઠા છે તો ત્યારે મહારાષ્ટ્ર અને કેન્દ્રની સરકાર એક બીજા તરફ આરોપ-પ્રત્યારોપ લગાવી રહી છે. રાજ્ય સરકાર જ્યા કહે છે કે પ્રવાસી મજૂરો માટે રેલવે તેમને (મહારાષ્ટ્ર સરકાર) પર્યાપ્ત ટ્રેન ઉપલબ્ધ […]

પરપ્રાંતિય મજૂરો માટે ટ્રેનને લઈ મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકાર આમને-સામને
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 28, 2020 | 6:18 PM

પરપ્રાંતિય મજૂરો માટે ટ્રેન ચલાવવાના મુદ્દા પર મહારાષ્ટ્ર સરકાર અને કેન્દ્ર સરકાર આમને-સામને છે. એક તરફ જ્યાં મજૂરો તેમના વતન જવા માટે રેલવેના ભરોસે બેઠા છે તો ત્યારે મહારાષ્ટ્ર અને કેન્દ્રની સરકાર એક બીજા તરફ આરોપ-પ્રત્યારોપ લગાવી રહી છે. રાજ્ય સરકાર જ્યા કહે છે કે પ્રવાસી મજૂરો માટે રેલવે તેમને (મહારાષ્ટ્ર સરકાર) પર્યાપ્ત ટ્રેન ઉપલબ્ધ નથી કરાવતી, ત્યારે રેલવે મંત્રી પીષૂય ગોયલ મહારાષ્ટ્ર સરકાર પર ખોટું બોલવાનો આરોપ લગાવી રહ્યા છે.

Migrants' train lost it's way, reached Karnataka instead of Bihar

તસ્વીર પ્રતિકાત્મક છે.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ સમગ્ર વિવાદની શરૂઆત મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના એક નિવેદનથી થઈ છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મજૂરો માટે રેલવે મહારાષ્ટ્ર સરકારને પર્યાપ્ત ટ્રેન ઉપલબ્ધ નથી કરાવતી. ઉદ્ધવ ઠાકરેએ દાવો કર્યો કે તેમની સરકાર પ્રવાસી મજૂરોને ઘરે મોકલવા માટે 80 ટ્રેનની માગ કરી રહી છે પણ કેન્દ્ર રોજ માત્ર 30થી 40 ટ્રેન જ ઉપલબ્ધ કરાવી રહી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

હવે પીષૂય ગોયલના નિવેદન બાદ સમગ્ર મામલામાં શિવસેવા સાંસદ સંજય રાઉત જોવા મળ્યા છે. તેમને ટ્વીટ કર્યુ કે મહારાષ્ટ્ર સરકારને તમને શ્રમિકોનું લીસ્ટ આપ્યું છે જે ઘરે જવા ઈચ્છે છે. તમને આ માત્ર અનુરોધ છે કે ટ્રેનો પહેલા કરેલી જાહેરાત મુજબ સ્ટેશન પહોંચી જાય.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">