Mumbai માં લેવલ -3 કેટેગરીનું અનલોક, જાણો શું ખુલશે, શું બંધ રહેશે અને કેટલી મળશે છૂટ

Mumbai: મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન(BMC)એ 'બ્રેક ધ ચેઇન' અંતર્ગત અનલોક કરવા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. રાજ્ય સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ પ્રતિબંધોને ઘટાડીને Mumbai માં લેવલ 3 કેટેગરીમાં છૂટછાટ આપવામાં આવી રહી છે. ફક્ત આવશ્યક સેવાઓમાં કાર્યરત કર્મચારીઓ જ સ્થાનિક ટ્રેનોમાં મુસાફરી કરી શકશે.

Mumbai માં લેવલ -3 કેટેગરીનું અનલોક, જાણો શું  ખુલશે, શું બંધ રહેશે અને કેટલી મળશે છૂટ
Mumbai માં લેવલ -3 કેટેગરીનું અનલોક
Follow Us:
| Updated on: Jun 05, 2021 | 8:44 PM

Mumbai: મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન(BMC)એ ‘બ્રેક ધ ચેઇન’ અંતર્ગત અનલોક કરવા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. રાજ્ય સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ પ્રતિબંધોને ઘટાડીને Mumbai માં લેવલ 3 કેટેગરીમાં છૂટછાટ આપવામાં આવી રહી છે. ફક્ત આવશ્યક સેવાઓમાં કાર્યરત કર્મચારીઓ જ સ્થાનિક ટ્રેનોમાં મુસાફરી કરી શકશે. જ્યારે મહિલાઓ પરનો સામાન્ય પ્રતિબંધ અમલમાં રહેશે. આ સિવાય લેવલ 3 માં આપેલ સમાન નિયમો લાગુ રહેશે.

બાયો બબલ સાથે શૂટિંગ સાંજે 5 વાગ્યા સુધી માન્ય

Mumbai ને લેવલ 3 માં મૂકવામાં આવ્યું છે. જેમાં બપોરના 4 વાગ્યા સુધી દુકાનો, રેસ્ટોરન્ટ ખુલી રહેશે. જ્યારે સાંજે 4 વાગ્યા પછી, પાર્સલ (ડિલિવરી) હોટલ અને રેસ્ટોરન્ટમાંથી પ્રાપ્ત થશે. જેમાં મોલ્સ ખુલશે નહીં. તેમજ બાયો બબલ સાથે શૂટિંગ સાંજે 5 વાગ્યા સુધી માન્ય છે તેના પછી કોઈ અવર જવર માન્ય રહેશે નહીં. જ્યારે મુંબઇ એરપોર્ટ પર મુસાફરોએ 48 કલાક પહેલાનો RTPCRનેગેટિવ રિપોર્ટ બતાવવો જરૂરી છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

સિનેમા હોલ અને જીમ મુંબઈમાં બંધ રહેશે

બીએમસી(BMC)ની નવી અનલોક ગાઇડલાઇન્સ પ્રમાણે સિનેમા હોલ અને જીમ મુંબઈમાં બંધ રહેશે. જ્યારે આવશ્યક સેવાઓની દુકાનો તમામ દિવસોએ સાંજના 4 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. આ સિવાય જરૂરી સેવાઓ સિવાયની દુકાનો માત્ર કામકાજના દિવસોમાં જ ખુલશે. તેમને બપોરે 4 વાગ્યા સુધી જ ખોલવાની છૂટ છે.

ખાનગી કચેરીઓમાં  50 ટકા કર્મચારીઓને આવવાની છૂટ

બીએમસી(BMC)ની માર્ગદર્શિકા અનુસાર હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં જમવા માટે અને પછી હોમ ડીલીવરી માટે બપોરના 4 વાગ્યા સુધી છૂટ છે. પરંતુ કર્મચારીઓ 50 ટકા જ રહેશે. આ ઉપરાંત સરકારી અને ખાનગી કચેરીઓમાં પણ 50 ટકા કર્મચારીઓને આવવાની છૂટ છે. ગ્રાઉન્ડ ખુલ્લી જગ્યા, જોગિંગ, વોકિંગ સવારે 5 થી 9 સુધી કરી શકાય છે.

20 લોકો અંતિમ સંસ્કારમાં  શામેલ થઈ  શકશે

માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે ખાનગી કચેરીઓ બપોરના 4 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. આ ઉપરાંત માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે લગ્ન સમારોહમાં 50 લોકોને મંજૂરી આપવામાં આવશે જ્યારે 20 લોકો અંતિમ સંસ્કારમાં શામેલ થઈ  શકશે . સાંસ્કૃતિક કાર્યક્રમને 50% ક્ષમતા સાથે કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ કાર્યક્રમો બપોરે 4 વાગ્યા સુધી જ કરી શકાશે.

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">