Corona Update : મહારાષ્ટ્રમાં ફરી કોરોનાએ રફ્તાર પકડી,એક દિવસમાં 263થી વધુ કેસ નોંધાતા વધી ચિંતા

રાજ્યમાં (Maharashtra) અત્યાર સુધીમાં 8 કરોડ 5 લાખ 9 હજાર 470 લોકોના સેમપ્લનું પરીક્ષણ કરવામાં આવ્યુ છે. જો કે રાજ્યમાં કોરોના સંક્રમણની ગતિ વધી છે, છતાં હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.

Corona Update : મહારાષ્ટ્રમાં ફરી કોરોનાએ રફ્તાર પકડી,એક દિવસમાં 263થી વધુ કેસ નોંધાતા વધી ચિંતા
Increase Corona Cases in Maharashtra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 14, 2022 | 9:09 AM

Corona in Maharashtra : મહારાષ્ટ્રમાં કોરોનાએ (Corona) ફરી એકવાર માથુ ઉંચક્યુ છે. શુક્રવારે રાજ્યમાં 263 નવા કેસ નોંધાયા હતા.જ્યારે 240 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. ઉપરાંત એક જ દિવસમાં 2 લોકોના કોરોનાને કારણે (Corona Case)મોત થયા છે. ગુરુવારે કોરોનાના 231 નવા કેસ નોંધાયા હતા અને 208 લોકો કોરોનાથી સાજા થયા હતા. શુક્રવારે બે લોકોના મોત બાદ રાજ્યનો મૃત્યુદર હાલમાં 1.87 ટકા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 77 લાખ 31 હજાર 29 દર્દીઓ કોરોનામાંથી સ્વસ્થ થઈને ઘરે ગયા છે. આ રીતે રાજ્યમાં હાલમાં રિકવરી રેટ 98.11 ટકા પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાની એક્ટિવ સંખ્યા(Corona Active case)1455 છે. તેમાંથી સૌથી વધુ સક્રિય કોરોના દર્દીઓ માત્ર મુંબઈમાં છે.

મહારાષ્ટ્રમાં મુંબઈ પછી કોરોનાના મામલામાં પૂણેનો નંબર આવે છે. પુણેમાં (Pune) હાલમાં 266 સક્રિય દર્દીઓ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8 કરોડ 5 લાખ 9 હજાર 470 લોકોનું લેબમાં પરીક્ષણ કરવામાં આવ્યું છે. જો કે રાજ્યમાં કોરોના સંક્રમણની ગતિ વધી છે, તેમ છતાં તે હાલમાં નિયંત્રણમાં છે.

ફરી કોરોનાએ માથું ઉંચક્યુ

દેશમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો, કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા એક દિવસમાં દેશભરમાં 2 હજાર 841 નવા કોરોના કેસ નોંધાયા છે. જો તમે તેની એક દિવસ પહેલાની સાથે સરખામણી કરો તો તેમાં 0.49 ટકાનો વધારો જોવા મળે છે. એ જ રીતે દેશભરમાં કોરોનાને કારણે એક દિવસમાં 9 લોકોના મોત પણ થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે.ગુરુવારે દેશમાં 2 હજાર 827 નવા કેસ નોંધાયા અને 24 લોકોના મોત થયા. શુક્રવારે દર્દીઓની સંખ્યામાં થોડો વધારો થયો છે.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

કોરોના કેસ વધતા આરોગ્ય તંત્રની વધી ચિંતા

દેશમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 4 કરોડ 31 લાખ 16 હજાર 254 છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, કોરોનાને કારણે અત્યાર સુધીમાં 5 લાખ 24 હજાર 190 લોકોના મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, હાલમાં દેશમાં સક્રિય કોરોના દર્દીઓની કુલ સંખ્યા 19 હજાર છે. કુલ સંક્રમિતોમાંથી 0.04 ટકા સક્રિય કોરોના દર્દીઓ છે. હાલમાં દેશમાં કોરોના રિકવરી રેટ 98.74 ટકા છે.

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">