લાલ બાગના રાજા આ વખતે નાના સ્વરૂપમાં જોવા મળશે,લાલ બાગના રાજાની 22 ફૂટની મૂર્તિ રદ કરી હવે ત્રણ ફુટની કરાઈ
મુંબઇના રાજા એટલે કે લાલ બાગના રાજા આ વખતે નાના સ્વરૂપમાં જોવા મળશે.લાલબાગ સાર્વજનિક ગણેશોત્સવ મંડળે મોટો નિર્ણય લીધો છે.મંડળે લાલ બાગના રાજાની 22 ફૂટની મૂર્તિ રદ કરી દીધી છે. આ વર્ષે 3 ફૂટની મૂર્તિની સ્થાપના કરીને ગણેશોત્સવ મનાવવામાં આવશે. મહત્વનું છે કે, કોરોનાની મહામારીના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે જેથી શ્રીજીના વિસર્જન વખતે […]
મુંબઇના રાજા એટલે કે લાલ બાગના રાજા આ વખતે નાના સ્વરૂપમાં જોવા મળશે.લાલબાગ સાર્વજનિક ગણેશોત્સવ મંડળે મોટો નિર્ણય લીધો છે.મંડળે લાલ બાગના રાજાની 22 ફૂટની મૂર્તિ રદ કરી દીધી છે. આ વર્ષે 3 ફૂટની મૂર્તિની સ્થાપના કરીને ગણેશોત્સવ મનાવવામાં આવશે. મહત્વનું છે કે, કોરોનાની મહામારીના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે જેથી શ્રીજીના વિસર્જન વખતે કોઇ સમસ્યા ન સર્જાય.