Maharashtra : મુંબઈમાં આજે કિસાન મહાપંચાયત, શું ખેડુત આંદોલનને અપાશે નવી ધાર ?

આજે મહાત્મા જ્યોતિરાવ ફૂલેની પુણ્યતિથિ નિમિત્તે મુંબઈના આઝાદ મેદાનમાં ખેડૂતો અને મજૂરોની મહાપંચાયત થશે. યુનાઈટેડ કિસાન મોરચાના આગેવાનો આ મહાપંચાયતનુ સંબોધન કરશે.

Maharashtra : મુંબઈમાં આજે કિસાન મહાપંચાયત, શું ખેડુત આંદોલનને અપાશે નવી ધાર ?
Kisan Mahapanchayat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2021 | 9:30 AM

Mumbai : ત્રણેય કૃષિ કાયદાઓ પરત ખેંચ્યા બાદ પણ ખેડૂતોનું આંદોલન ચાલુ છે. ત્યારે રવિવારે મહાત્મા જ્યોતિરાવ ફૂલેની (Jyotirao Phule)પુણ્યતિથિ નિમિતે મુંબઈના આઝાદ મેદાનમાં ખેડૂતો (Farmer) અને મજૂરોની મહાપંચાયત થવા જઈ રહી છે. જેમાં 100 થી વધુ સંસ્થાઓ સામેલ થશે. યુનાઈટેડ કિસાન મોરચાના આગેવાનો આ મહાપંચાયતને સંબોધન કરશે.

શિયાળુ સત્રમાં કૃષિ કાયદાઓને પાછા ખેંચવા માટે લોકસભામાં બિલ રજુ કરવામાં આવશે

ઉપરાંત સોમવારે સંસદના શિયાળુ સત્રની(Monsoon Session) શરૂઆતમાં કેન્દ્ર સરકાર ત્રણેય કૃષિ કાયદાઓને પાછા ખેંચવા માટે લોકસભામાં ‘એગ્રીકલ્ચર લોઝ રિપીલ બિલ 2021’ બિલ રજૂ કરવા જઈ રહી છે. સરકારના કહેવા પ્રમાણે, ખેડૂતોનો એક નાનો સમૂહ જ આ કાયદાઓનો વિરોધ કરી રહ્યો છે, પરંતુ વિકાસ માટે બધાને સાથે લઈને ચાલવું એ સમયની જરૂરિયાત છે, તેથી આ ત્રણ કાયદાઓ પાછા ખેંચવાની જોગવાઈ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલ આ બિલને કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર રજૂ કરશે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

લોકશાહીમાં બંને પક્ષોને સાંભળવું ખૂબ જ જરૂરી

યુનાઈટેડ કિસાન મોરચાએ વાતચીતથી ભાગવા બદલ સરકારની નિંદા કરતા કહ્યું કે, લોકશાહીમાં (Democracy)બંને પક્ષોને સાંભળવું ખૂબ જ જરૂરી છે. આ માટે સરકારે ખેડૂતો સાથે વાત કરીને તેમની સમસ્યાઓ સાંભળવી જોઈએ અને યોગ્ય ઉકેલ શોધવો જોઈએ. પરંતુ સરકાર આવું કરી રહી નથી.

ટ્રેક્ટર રેલી યોજાશે નહીં

તમને જણાવી દઈએ કે, શનિવારે સિંઘુ બોર્ડર પર (Sindhu Border)યોજાનારી સંયુક્ત કિસાન મોરચા (SKM) ની બેઠકમાં, 29 ડિસેમ્બરના ના રોજ ખેડૂતોની સંસદ કૂચનું આયોજન મોકૂફ રાખવામાં આવ્યું હતું. કલાકો સુધી ચાલેલી મહાપંચાયતમાં ટ્રેક્ટર રેલી ન કાઢવા પર સહમતી સધાઈ હતી. તમને જણાવી દઈએ કે, 26મી નવેમ્બરે ખેડૂતોના વિરોધને એક વર્ષ પૂર્ણ થવા પર ખેડૂતોએ 29મી નવેમ્બરે સંસદ તરફ ટ્રેક્ટર રેલી કાઢવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો : ઓમિક્રોન વેરિયન્ટથી હાહાકાર : મહારાષ્ટ્રમાં લગ્ન માટે જાહેર થઈ નવી ગાઈડલાઈન, જો નહીં પાળો નિયમ તો થશે દંડ

આ પણ વાંચો : Mumbai : ઓમિક્રોન વેરિયન્ટને પગલે BMC એક્શનમાં, સાઉથ આફ્રિકાથી આવતા લોકોને 14 દિવસ સુધી કરાશે ક્વોરેન્ટાઈન

Latest News Updates

B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
g clip-path="url(#clip0_868_265)">