કંગના આપશે મહારાષ્ટ્રના સીએમ શિંદેને ભેટ, ક્યારે, ક્યાં અને કેમ? જાણો સંપૂર્ણ અપડેટ્સ

કંગના રનૌત (Kangana Ranaut) આવતીકાલે (શનિવાર, 1 સપ્ટેમ્બર) સાંજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેને (Eknath Shinde) મળશે. આ બેઠક મુંબઈમાં મુખ્યમંત્રીના વર્ષા બંગલે યોજાશે. રાજ્યમાં સત્તા પરિવર્તન બાદ કંગના રનૌત પહેલી વખત સીએમ શિંદેને મળી રહી છે.

કંગના આપશે મહારાષ્ટ્રના સીએમ શિંદેને ભેટ, ક્યારે, ક્યાં અને કેમ? જાણો સંપૂર્ણ અપડેટ્સ
Kangana Ranaut
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2022 | 1:41 PM

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત (Kangana Ranaut) મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેને (Eknath Shinde) મળવાની છે. આ બેઠક આવતીકાલે (શનિવારે 1 ઓક્ટોબર) સાંજે મુખ્યમંત્રીના વર્ષા બંગલે યોજાશે. રાજ્યમાં સત્તા પરિવર્તન બાદ કંગના રનૌત પહેલી વખત સીએમ શિંદેને મળી રહી છે. આ બેઠકને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આના ઘણાં કારણો પણ છે. મહારાષ્ટ્રમાં ઘણાં સમયથી શિવસેના અને કંગનાનો વિવાદ સમાચારોમાં ચર્ચામાં રહ્યો છે. બીએમસીએ મુંબઈમાં ખાર સ્થિત કંગનાની ઓફિસ પર બુલડોઝરનો ઉપયોગ કર્યો હતો. કંગનાએ પણ ટ્વિટર પર શિવસેના પર પણ આકરા પ્રહારો કર્યા હતા. કંગનાએ આ કાર્યવાહીને કાવતરું ગણાવ્યું હતું. કંગનાએ સુશાંત સિંહ રાજપૂત કેસમાં શિવસેનાની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. ત્યાં સુધી કે શરદ પવારે પ્રેસ કોન્ફરન્સમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતને સલાહ આપી હતી કે કંગનાના કેસને ભાર કરવાને બદલે તેની અવગણના કરવી યોગ્ય રહેશે.

ઠાકરેના નેતૃત્વ સામે બળવો કરનાર શિંદેને મળવામાં કંગનાના શું છે ઈન્ટરેસ્ટ?

હવે શિવસેનાના ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ સામે બળવો કરીને ભાજપ સાથે સીએમ શિંદે સરકાર ચલાવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં કંગના રનૌતની સીએમ શિંદે સાથેની મુલાકાતને લઈને ઘણા અર્થ કાઢવામાં આવી રહ્યા છે. પરંતુ તેને સારી ગિફ્ટ ગણાવવામાં આવી રહી છે, તેમ છતાં કંગના રનૌતની સીએમને મળવાની રુચિ અને મહત્વકાંક્ષા વિશે વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે.

કંગના રનૌતના ચૂંટણી લડવાની અટકળો પર હેમા માલિનીએ આપ્યો હતો આ જવાબ

આવતીકાલે (શનિવાર, 1 ઓક્ટોબર) સાંજે મુખ્યમંત્રી સાથે કંગના રનૌતની મુલાકાત વિશે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, તેમજ એક અઠવાડિયા પહેલા કંગના રનૌત મથુરાની મુલાકાત લીધી હતી અને ત્યાં રાધે-કૃષ્ણના આશીર્વાદ લેવા ગઈ હતી. આ પછી જ્યારે પત્રકારોએ વર્તમાન સાંસદ હેમા માલિનીને પૂછ્યું કે આ વખતે ભાજપ તરફથી કંગના રનૌતને મથુરાથી લોકસભાની ટિકિટ આપવાની ચર્ચા ચાલી રહી છે તો આ વિશે તેમનો શું અભિપ્રાય છે?

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

જવાબમાં હેમા માલિનીએ કહ્યું હતું કે, ‘તમને અહીં ફિલ્મ સ્ટાર્સની જ જરૂર છે. અહીંના સ્થાનિકોને અહીં ક્યારેય મોકો નહીં મળે? આના પર બીજું શું કહું, ભગવાન કૃષ્ણ જે ઈચ્છશે તે થશે. કાલે રાખી સાવંત પણ અહીં આવી શકે છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">