‘નિસર્ગ’ વાવાઝોડું: મુંબઈમાં અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી, નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થળાંતર
‘નિસર્ગ’ વાવાઝોડાના કારણે મહારાષ્ટ્રમાં નુકસાન થયું છે. અલીબાગ, મુંબઈ, રત્નાગીરી સહિતના વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. ત્યારે મુંબઈમાં અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થતાં દુકાનો અને વાહનોને પણ નુકસાન થયું છે. નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. કુર્લાના કુરૈશનગરમાં 400 લોકોનું સ્થળાંતર કરાયું છે. જ્યારે ટેકરા પર રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. Web […]
‘નિસર્ગ’ વાવાઝોડાના કારણે મહારાષ્ટ્રમાં નુકસાન થયું છે. અલીબાગ, મુંબઈ, રત્નાગીરી સહિતના વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. ત્યારે મુંબઈમાં અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થતાં દુકાનો અને વાહનોને પણ નુકસાન થયું છે. નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. કુર્લાના કુરૈશનગરમાં 400 લોકોનું સ્થળાંતર કરાયું છે. જ્યારે ટેકરા પર રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
'નિસર્ગ' વાવાઝોડું: મુંબઈમાં વૃક્ષો ધરાશાયી, દુકાનો અને વાહનોને ભારે નુકસાન #TV9News #tv9live #cycloneNisarg #mumbai #cycloneNisargUpdate
TV9 Gujarati यांनी वर पोस्ट केले बुधवार, ३ जून, २०२०
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો