Corona in Maharashtra: મહારાષ્ટ્રના 15 જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિ ફરી ચિંતાજનક, શું હવે નિયંત્રણો કડક કરવામાં આવશે?

દેશમાં કોરોના સંક્રમણથી પ્રભાવિત જીલ્લાઓમાં મહારાષ્ટ્રના સૌથી વધુ જિલ્લાઓમાં જોવા મળી રહ્યા છે. મહારાષ્ટ્ર માટે આ ચિંતાનું કારણ બની રહ્યું છે.

Corona in Maharashtra: મહારાષ્ટ્રના 15 જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિ ફરી ચિંતાજનક, શું હવે નિયંત્રણો કડક કરવામાં આવશે?
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2021 | 3:53 PM

દેશમાં કોરોનાની બીજી લહેર ધીમે ધીમે ઓછી થઈ રહી છે. જોકે, ત્રીજી લહેરનોનું સંકટ તો તોળાઈ જ રહ્યું છે. હાલમાં દેશના ઘણા રાજ્યોએ કોરોનાથી સંબંધિત નિયંત્રણો હળવા કરી દીધા છે. જેના કારણે બજારોમાં, દુકાનોમાં, પર્યટક સ્થળોએ ફરી એકવાર ભીડ દેખાવા લાગી છે. આને કારણે, ઘણા વિસ્તારોમાં ફરી એકવાર કોરોનાનું સંક્રમણ વધવાનું શરૂ થયું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ સંદર્ભે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને તેના વિશે માહિતી આપી હતી.

દેશનો કોરોના પોઝિટિવિટી રેટ 2.25 ટકા પર આવી ગયો છે. જેના પરથી એ કહી શકાય કે, દેશમાં કોરોનાથી સંબંધિત પરિસ્થિતિ હાલ નિયંત્રણમાં છે. પરંતુ મહારાષ્ટ્ર અને કેરળમાં ફરી એકવાર કોરોના સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે. મહારાષ્ટ્ર અને કેરળ સિવાય ઉત્તર પૂર્વના રાજ્યોમાં પણ પરિસ્થિતિ બગડવાની શરૂઆત થઈ ચૂકી છે. દેશમાં કોરોના દર્દીઓના કુલ 80 થી 90 ટકા દર્દીઓ 90 જિલ્લાઓમાંથી સામે આવ્યા છે. મહત્વનું છેકે, આ 90 જિલ્લાઓમાંથી 15 જિલ્લા મહારાષ્ટ્રના છે.

મહારાષ્ટ્ર હજુ પણ કોરોના સંક્રમણમાં પ્રથમ સ્થાન પર

દેશમાં કોરોના સંક્રમણથી પ્રભાવિત જીલ્લાઓમાં મહારાષ્ટ્રના સૌથી વધુ જિલ્લાઓમાં જોવા મળી રહ્યા છે. મહારાષ્ટ્ર માટે આ ચિંતાનું કારણ બની રહ્યું છે. મહારાષ્ટ્રના 15 જિલ્લાઓમાં કોરોના સંક્રમણને લીધે માત્ર રાજ્ય સરકાર જ નહીં પરંતુ કેન્દ્ર સરકારનું પણ ચિંતિત રહેવું સ્વાભાવિક છે. કેરળ મહારાષ્ટ્ર પછી બીજા નંબરે છે. કેરળના 14 જિલ્લાઓ કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ પણ વાંચો: Health Tips: ગોળની ચા પીવાના છે અનેક ફાયદા, જાણીને તમે ખાંડને કહી દેશો બાય બાય

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">