Maharashtra : નવરાત્રી પહેલા સરકાર એક્શનમાં, BMCએ નવરાત્રીને લઈને ગાઈડનલાઈન કરી જાહેર

BMC દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર, જાહેર પંડાલોની આરતી દરમિયાન માત્ર 10 લોકોને જ પંડાલમાં હાજર રહેવાની મંજૂરી આપવામાં આવી છે.

Maharashtra : નવરાત્રી પહેલા સરકાર એક્શનમાં, BMCએ નવરાત્રીને લઈને ગાઈડનલાઈન કરી જાહેર
BMC Issue Guidelines for Navratri
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2021 | 4:46 PM

Maharashtra :  મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને (BMC) નવરાત્રિની ઉજવણી માટે માર્ગદર્શિકા જારી કરી છે અને નાગરિકોને કોવિડ -19 અને ડેન્ગ્યુના ખતરાને ધ્યાનમાં રાખીને તહેવાર ઉજવવાની સલાહ આપવામાં આવી છે. BMC દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ મૂર્તિ વિસર્જન યાત્રા દરમિયાન માત્ર પાંચ લોકોને જ એકત્ર થવાની મંજૂરી છે.

જાહેર પંડાલોમાં માત્ર 10 જ લોકો હાજર રહી શકશે

માર્ગદર્શિકા અનુસાર, જાહેર પંડાલોની આરતી સમયે પંડાલમાં માત્ર 10 લોકો જ હાજર રહી શકશે. તેમજ દરેક લોકોએ સામાજિક અંતરનું સખત પાલન કરવું જરૂરી છે. આ સાથે ગણેશ ચતુર્થી ઉત્સવ વખતે લાદવામાં આવેલા પ્રતિબંધોની જેમ, BMC (Bombay Municipal Corporation) એ જાહેર પંડાલ માટે દુર્ગા મૂર્તિની ઉંચાઈ 4 ફૂટ અને ખાનગી સમારોહ માટે 2 ફૂટ સુધીની મર્યાદા નક્કી કરી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ઘરોમાં મૂર્તિઓનું વિસર્જન કરવાની અપીલ

માર્ગદર્શિકા મુજબ જો વિસર્જનના દિવસ સુધીમાં જાહેર પંડાલ વિસ્તાર જો કન્ટેનમેન્ટ ઝોનમાં (Containment zone)ફેરવાઈ જાય, તો મૂર્તિનું મંડળ પરિસરમાં જ વિસર્જન કરવું પડશે. આ સાથે, સરકારે લોકોને પ્લાસ્ટર ઓફ પેરિસ ઉપર માટીની મૂર્તિઓને પ્રાધાન્ય આપવા અને ઘરોમાં અથવા નાગરિક સંસ્થાઓ દ્વારા બનાવેલા કૃત્રિમ તળાવમાં મૂર્તિઓનું વિસર્જન કરવા અપીલ કરવામાં આવી છે. તેમજ BMC એ ગણેશ ઉત્સવ બાદ તેમના વતનથી શહેરમાં પરત ફરતા લોકોનું ફરજીયાત પરીક્ષણ કરાવવામાં આવી રહ્યું છે.

નવરાત્રિ 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી ચાલશે

દુર્ગા પૂજાનો આ નવ દિવસનો તહેવાર શારદીય નવરાત્રી (Navratri) તરીકે ઓળખાય છે. આ દિવસો દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ માટે કલશની સ્થાપના કરવામાં આવે છે અને ઘરોમાં શાશ્વત જ્યોત પ્રગટાવવામાં આવે છે. આ વખતે શારદીય નવરાત્રિ 7 ઓક્ટોબરના રોજ શરૂ થશે અને 15 ઓક્ટોબરના રોજ સમાપ્ત થશે.

આ પણ વાંચો: Maharashtra : રાજ્યભરના રેસિડેન્ટ ડોક્ટરો આજથી હડતાલના માર્ગ, લેખિત ખાતરી આપવાની માંગ સાથે ડોક્ટરો અડગ

આ પણ વાંચો: Video : આ ખુરશી તો ભારે શોખીન ! મહારાષ્ટ્રથી માન્ચેસ્ટર સુધીની મુસાફરી કરી આ ખુરશીએ, કારણ જાણીને તમને પણ આશ્વર્ય થશે

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">