બચ્ચન પરિવારમાં કોરોનાને લઈ મોટા સમાચાર, એશ્વર્યારાય બચ્ચન અને આરાધ્યા પણ કોરોના સંક્રમિત

બચ્ચન પરિવારમાં કોરોના વાઈરસને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. બચ્ચન પરિવારની પુત્રવધુ એશ્વર્યારાય બચ્ચન અને દીકરી આરાધ્યા બચ્ચન પણ કોરોના સંક્રમિત થયા છે. માત્ર જયા બચ્ચનનો રિપોર્ટ જ નેગેટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાત્રે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો અને સારવાર માટે તેઓ હોસ્પિટલમાં દાખલ થયા […]

બચ્ચન પરિવારમાં કોરોનાને લઈ મોટા સમાચાર, એશ્વર્યારાય બચ્ચન અને આરાધ્યા પણ કોરોના સંક્રમિત
Follow Us:
| Updated on: Sep 25, 2020 | 1:46 PM

બચ્ચન પરિવારમાં કોરોના વાઈરસને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. બચ્ચન પરિવારની પુત્રવધુ એશ્વર્યારાય બચ્ચન અને દીકરી આરાધ્યા બચ્ચન પણ કોરોના સંક્રમિત થયા છે. માત્ર જયા બચ્ચનનો રિપોર્ટ જ નેગેટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાત્રે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો અને સારવાર માટે તેઓ હોસ્પિટલમાં દાખલ થયા છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">