Corona Breaking :કોરોનાને કારણે ભારતમાં ત્રીજી વ્યક્તિનું મોત, અત્યાર સુધી 127 કેસ આવ્યા સામે

ભારતમાં કોરોનાનાં કારણે ત્રીજી વ્યક્તિનું મોત થયાના સામાચાર સામે આવી રહ્યાં છે. મહારાષ્ટ્રના એક વૃદ્ધ વ્યક્તિનું કોરોનાના કારણે મોત થયું છે. સમગ્રવિ શ્વમાં કોરોનાએ કેર વર્તાવ્યો છે ત્યારે લોકોના જન જિવન પર પણ મોટી અસર થઈ છે. લોકો આ બીમારીથી બચવા માટે પ્રયત્નો કરી રહ્યાં છે. તકેદારીના ભાગ રૂપે મુંબઈમાં તમામ બિનજરૂરી સેવા આપનારા ઓફિસમાં […]

Corona Breaking :કોરોનાને કારણે ભારતમાં ત્રીજી વ્યક્તિનું મોત, અત્યાર સુધી 127 કેસ આવ્યા સામે
Follow Us:
| Updated on: Mar 17, 2020 | 6:14 AM

ભારતમાં કોરોનાનાં કારણે ત્રીજી વ્યક્તિનું મોત થયાના સામાચાર સામે આવી રહ્યાં છે. મહારાષ્ટ્રના એક વૃદ્ધ વ્યક્તિનું કોરોનાના કારણે મોત થયું છે. સમગ્રવિ શ્વમાં કોરોનાએ કેર વર્તાવ્યો છે ત્યારે લોકોના જન જિવન પર પણ મોટી અસર થઈ છે. લોકો આ બીમારીથી બચવા માટે પ્રયત્નો કરી રહ્યાં છે. તકેદારીના ભાગ રૂપે મુંબઈમાં તમામ બિનજરૂરી સેવા આપનારા ઓફિસમાં 50% કર્મચારીઓ પાસેથી જ કામ લેવાનો આદેશ જાહેર કરાયો.

punjab-man-dead-during-flight-doctors-are-not-doing-postmortem-due-to-fear-of-coronavirus

આ પણ વાંચો: VIDEO: અમદાવાદમાં કોરોના ન ફેલાય તે માટે કોર્પોરેશન સક્રિય, કાંકરિયા પ્રાણી સંગ્રહાલય બંધ

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">