મહારાષ્ટ્રમાં મોટી દૂર્ઘટના, 5 માળની ઈમારત ધરાશાયી, 70થી 80 લોકો દટાયા હોવાની આશંકા
મહારાષ્ટ્રના રાયગઢના મહાડમાં 5 માળની ઈમારત ધરાશાયી થઈ છે. આ ઈમારતમાં 60થી વધુ ફ્લેટ હતા. 70થી 80 લોકો દટાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. મહાડ શહેરના કાજલપુરાની તારીક ગાર્ડન ઈમારત ધરાશાયી થઈ છે. હાલમાં પુણેથી NDRFની ટીમ મોકલવામાં આવી છે. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો જમતા પહેલા, […]
મહારાષ્ટ્રના રાયગઢના મહાડમાં 5 માળની ઈમારત ધરાશાયી થઈ છે. આ ઈમારતમાં 60થી વધુ ફ્લેટ હતા. 70થી 80 લોકો દટાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. મહાડ શહેરના કાજલપુરાની તારીક ગાર્ડન ઈમારત ધરાશાયી થઈ છે. હાલમાં પુણેથી NDRFની ટીમ મોકલવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો