મહારાષ્ટ્રમાં આજે કોરોના વાઈરસના નવા 2,287 કેસ નોંધાયા, 103 લોકોના મોત

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. આજે મહારાષ્ટ્રમાં નવા 2,287 કેસ નવા કેસ નોંધાયા છે. તેની સાથે જ રાજ્યમાં કુલ આંક 72,300 પર પહોંચ્યો છે. જેમાં 38,502 કેસ એક્ટિવ છે અને 31,333 રિક્વર થઈ ચૂક્યા છે. જ્યારે અત્યાર સુધી 2,465 લોકોના મોત થયા છે. 103 deaths and 2,287 new #COVID19 positive cases reported […]

મહારાષ્ટ્રમાં આજે કોરોના વાઈરસના નવા 2,287 કેસ નોંધાયા, 103 લોકોના મોત
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 28, 2020 | 5:44 PM

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. આજે મહારાષ્ટ્રમાં નવા 2,287 કેસ નવા કેસ નોંધાયા છે. તેની સાથે જ રાજ્યમાં કુલ આંક 72,300 પર પહોંચ્યો છે. જેમાં 38,502 કેસ એક્ટિવ છે અને 31,333 રિક્વર થઈ ચૂક્યા છે. જ્યારે અત્યાર સુધી 2,465 લોકોના મોત થયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારે જો મુંબઈની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 42,216 કેસ મુંબઈમાં નોંધાઈ ચૂક્યા છે. જેમાં 1,117 કેસ આજે નવા નોંધાયા છે અને કુલ 1,368 લોકોના અત્યાર સુધી મોત થયા છે. ત્યારે અત્યાર સુધી થાનેમાં 10,404 કેસ, પૂણેમાં 8,196, ઔરંગાબાદમાં 1,592 કેસ નોંધાયા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">