અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના આત્મહત્યા કેસ મામલે ઘરના નોકરે કર્યો આ મોટો ખુલાસો

બોલિવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા મામલે સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સુશાંતના નોકરે બિહાર પોલીસને પૂછતાછ દરમિયાન જણાવ્યું કે આત્મહત્યા પહેલાની રાત્રે સુશાંતના ઘરે કોઈ પાર્ટી થઈ નહતી. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો […]

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના આત્મહત્યા કેસ મામલે ઘરના નોકરે કર્યો આ મોટો ખુલાસો
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 21, 2020 | 1:47 PM

બોલિવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા મામલે સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સુશાંતના નોકરે બિહાર પોલીસને પૂછતાછ દરમિયાન જણાવ્યું કે આત્મહત્યા પહેલાની રાત્રે સુશાંતના ઘરે કોઈ પાર્ટી થઈ નહતી.

sushant-singh-rajput-commit-suicide-kai-po-che-to-chhichhore-5-best-films-

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સુશાંતના નોકરે બિહાર પોલીસને જણાવ્યું કે 13 જૂનની રાત્રે જમ્યા પછી સુશાંત તેમના બેડરૂમમાં જ હતો. 14 જૂને પણ સુશાંત રોજની જેમ સવારે જલ્દી ઉઠી ગયા હતા. તે રાત્રે સુશાંત બહાર નહતા ગયા અને ઘર પર કોઈ પાર્ટી પણ થઈ નહતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે આ પહેલા મુંબઈ પોલીસે પણ અધિકૃત રીતે પાર્ટી હોવાની વાતોને ફગાવી દીધી હતી. સુશાંતની કોલ ડિટેલથી મળતી જાણકારી મુજબ સુશાંતે મોડી રાત્રે લગભગ 2 વાગ્યે બે ફોન કોલ કર્યા હતા. આ ફોન કોલ રિયા ચક્રવર્તી અને તેમના મિત્ર મહેશ શેટ્ટીને કરવામાં આવ્યા હતા પણ બંને સાથે તેમની વાત થઈ શકી નહતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">