સુશાંતસિંહ રાજપૂતના મોતની તપાસ ગુજરાત કેડરના IPS મનોજ શશીધર અને ગગનદીપ ગંભીરને સોંપાઈ,CBIની સ્પેશિયલ ઈન્વિસ્ટિગેશન ટીમની આગેવાનીમાં કેસનો ધમધમાટ શરૂ,રિયા ચક્રવર્તી સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ

સુશાંતસિંહ રાજપૂતના મોતની તપાસ કેસમાં સીબીઆઈએ તપાસ હાથમાં લેતાં જ રિયા ચક્રવર્તી સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધી છે અને બિહાર પોલીસના પણ સંપર્કમાં રહી વધુ વિગતો મેળવી રહી છે. દરમિયાન કેન્દ્રની સૂચના બાદ આ કેસની તપાસ ગુજરાત કેડરના આઇપીએસ મનોજ શશીધર અને ગગનદીપ ગંભીર કરી રહ્યા છે. CBI તપાસ માટે કેન્દ્ર સરકારે નોટિફિકેશન રિલીઝ […]

સુશાંતસિંહ રાજપૂતના મોતની તપાસ ગુજરાત કેડરના IPS મનોજ શશીધર અને ગગનદીપ ગંભીરને સોંપાઈ,CBIની સ્પેશિયલ ઈન્વિસ્ટિગેશન ટીમની આગેવાનીમાં કેસનો ધમધમાટ શરૂ,રિયા ચક્રવર્તી સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ
http://tv9gujarati.in/sushant-sinh-raj…6-saame-fariyaad/
Follow Us:
| Updated on: Aug 06, 2020 | 6:05 PM

સુશાંતસિંહ રાજપૂતના મોતની તપાસ કેસમાં સીબીઆઈએ તપાસ હાથમાં લેતાં જ રિયા ચક્રવર્તી સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધી છે અને બિહાર પોલીસના પણ સંપર્કમાં રહી વધુ વિગતો મેળવી રહી છે. દરમિયાન કેન્દ્રની સૂચના બાદ આ કેસની તપાસ ગુજરાત કેડરના આઇપીએસ મનોજ શશીધર અને ગગનદીપ ગંભીર કરી રહ્યા છે. CBI તપાસ માટે કેન્દ્ર સરકારે નોટિફિકેશન રિલીઝ કરી દીધું છે. તપાસના આ ધમાધમાટ વચ્ચે CBIની સ્પેશિયલ ઈન્વિસ્ટિગેશન ટીમમાં ગુજરાત કેડરના બે IPSની આગેવાનીમાં આ કેસની તપાસ થશે. CBIની સીટ ગુજરાત કેડરના IPS મનોજ શશીધર અને ગગનદીપ ગંભીર સુશાંતસિંહ રાજપૂત મૃત્યુ કેસની તપાસ કરશે.

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">