સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસ, વાંચો સુપ્રીમ કોર્ટમાં CBIએ શું આપ્યો જવાબ

સુશાંતસિંહ રાજપૂત કેસને લઈ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. બિહાર સરકાર અને રિયા ચક્રવર્તીએ લેખિત દલીલ સુપ્રીમ કોર્ટમાં જમા કરાવી દીધી છે. રિયા ચક્રવર્તીની અરજી (પટનામાં દાખલ કેસ મુંબઈ ટ્રાન્સફર કરવા) પર સુપ્રીમ કોર્ટ નિર્ણય લેશે. સાથે જ સુપ્રીમ કોર્ટ આ વાતનો નિર્ણય કરશે કે સુશાંતસિંહ રાજપૂત કેસની તપાસ મુંબઈ પોલીસ કરશે કે પછી CBI. Web […]

સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસ, વાંચો સુપ્રીમ કોર્ટમાં CBIએ શું આપ્યો જવાબ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 20, 2020 | 11:06 PM

સુશાંતસિંહ રાજપૂત કેસને લઈ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. બિહાર સરકાર અને રિયા ચક્રવર્તીએ લેખિત દલીલ સુપ્રીમ કોર્ટમાં જમા કરાવી દીધી છે. રિયા ચક્રવર્તીની અરજી (પટનામાં દાખલ કેસ મુંબઈ ટ્રાન્સફર કરવા) પર સુપ્રીમ કોર્ટ નિર્ણય લેશે. સાથે જ સુપ્રીમ કોર્ટ આ વાતનો નિર્ણય કરશે કે સુશાંતસિંહ રાજપૂત કેસની તપાસ મુંબઈ પોલીસ કરશે કે પછી CBI.

Sushant Singh Suicide case: CM Nitish Kumar recommends CBI probe at family's request

કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કેન્દ્રએ CBI તરફથી સુપ્રીમ કોર્ટમાં લેખિત જવાબ દાખલ કર્યો છે. CBIએ તેમાં કહ્યું કે 56 સાક્ષીઓના નિવેદન દાખલ કરવાની મુંબઈ પોલીસની કાર્યવાહી કોઈ કાયદાના બેકઅપ હેઠળ નથી. તેમને આગળ કહ્યું કે મુંબઈમાં કોઈ કેસ પેન્ડિંગ નથી, તેથી ત્યાં ટ્રાન્સફર કરવાનો કોઈ સવાલ જ નથી. સાથે જ કહ્યું કે સુપ્રીમ કોર્ટે CBI અને EDને આ તપાસ ચાલુ રાખવા દેવી જોઈએ.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

બિહાર સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ લેખીત દલીલમાં કહ્યું કે તેમને આ કેસમાં FIR દાખલ કરી છે અને તપાસ CBIને સોંપી દીધી છે. તેથી રિયાની ટ્રાન્સફર અરજી બિનઅસરકારક છે અને તેને રદ કરવામાં આવે. મુંબઈ પોલીસ રાજકીય દબાણમાં FIR દાખલ કરી રહી નથી. મુંબઈ પોલીસે તપાસમાં બિહાર પોલીસનો સહયોગ કર્યો નથી. બિહાર પોલીસે કાયદામાં રહી પોતાના ક્ષેત્રાધિકારીમાં આ FIR દાખલ કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ત્યારે રિયા ચક્રવર્તીના વકીલે સુપ્રીમ કોર્ટમાં લેખિત જવાબ દાખલ કરતાં કહ્યું કે બિહાર સરકાર દ્વારા દાખલ FIR ગેરકાયદેસર છે, અધિકાર ક્ષેત્ર વગર બિહાર સરકારે FIRને CBIને ટ્રાન્સફર કરી દીધી. આ મામલે તેમની વિરૂદ્ધ કોઈ પણ પુરાવા નથી. સુશાંતસિંહના પિતા કે.કે.સિંહે જે આરોપ લગાવ્યા છે, તે કોઈ આધાર વગરના છે. બિહાર પોલીસ આ મામલે વધારેમાં વધારે ઝિરો FIR દાખલ કરી શકતી હતી. તેની ટ્રાન્સફર અરજી સુનાવણી યોગ્ય છે. ત્યારે રિયાએ કહ્યું કે જો કેસને CBIને ટ્રાન્સફર કરવામાં આવે છે તો તેને કોઈ આપત્તિ નથી.

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">