મુંબઈમાં પડી રહેલા સતત વરસાદનાં કારણે જનજીવન અસ્તવ્યસ્ત,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે વાતચીત કરી,કેન્દ્ર તરફથી જરૂરી તમામ મદદની ખાતરી આપી

મુંબઈમાં પડી રહેલા સતત વરસાદનાં કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા NDRFની પણ મદદ લેવામાં આવી છે. મુબઈની સ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે વાતચીત કરી છે અને મુંબઈમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિને લઈ વાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર તરફથી જરૂરી તમામ મદદની […]

મુંબઈમાં પડી રહેલા સતત વરસાદનાં કારણે જનજીવન અસ્તવ્યસ્ત,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે વાતચીત કરી,કેન્દ્ર તરફથી જરૂરી તમામ મદદની ખાતરી આપી
http://tv9gujarati.in/mumbai-ma-bhare-…ad-ni-aapikhatri/
Follow Us:
| Updated on: Aug 05, 2020 | 5:58 PM

મુંબઈમાં પડી રહેલા સતત વરસાદનાં કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા NDRFની પણ મદદ લેવામાં આવી છે. મુબઈની સ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે વાતચીત કરી છે અને મુંબઈમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિને લઈ વાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર તરફથી જરૂરી તમામ મદદની ખાતરી આપી છે અને સ્થિતિ પર નજર હોવાનું જણાવ્યું હતું.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">