મુંબઈમાં આવનારા ગણેશોત્સવને લઈ બીએમસીનો નિર્ણય,કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા લોકોએ ગણેશનું ધાતુની ટાંકીમાં વિસર્જન કરવાનું રહેશે,કોરોનાને કારણે સીલ થયેલા ઘરોમાં રહેતા લોકો પોતાના ઘરમાં જ વિસર્જન કરી શકશે

મુંબઈમાં આવનારા ગણેશોત્સવને લઈ બીએમસીએ નિર્ણય કર્યો છે કે કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા લોકોએ ગણેશનું ધાતુની ટાંકીમાં વિસર્જન કરવું તેમજ કન્ટેનમેન્ટ ઝોનમાં રહેલા લોકોએ ગણેશજીનું કન્ટેનમેન્ટ ઝોનમાં જ વિસર્જન કરવાનું રહેશે. કોરોનાને કારણે સીલ થયેલા ઘરોમાં રહેતા લોકોએ પોતાના ઘરમાં જ વિસર્જન કરવું તેવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જણાવવું રહ્યું કે મુંબઈમાં કોરોનાનાં કેસમાં સતત […]

મુંબઈમાં આવનારા ગણેશોત્સવને લઈ બીએમસીનો નિર્ણય,કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા લોકોએ ગણેશનું ધાતુની ટાંકીમાં વિસર્જન કરવાનું રહેશે,કોરોનાને કારણે સીલ થયેલા ઘરોમાં રહેતા લોકો પોતાના ઘરમાં જ વિસર્જન કરી શકશે
http://tv9gujarati.in/mumbai-ma-aavnar…rjan-karvu-padse/
Follow Us:
Pinak Shukla
| Edited By: | Updated on: Aug 19, 2020 | 10:22 AM

મુંબઈમાં આવનારા ગણેશોત્સવને લઈ બીએમસીએ નિર્ણય કર્યો છે કે કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા લોકોએ ગણેશનું ધાતુની ટાંકીમાં વિસર્જન કરવું તેમજ કન્ટેનમેન્ટ ઝોનમાં રહેલા લોકોએ ગણેશજીનું કન્ટેનમેન્ટ ઝોનમાં જ વિસર્જન કરવાનું રહેશે. કોરોનાને કારણે સીલ થયેલા ઘરોમાં રહેતા લોકોએ પોતાના ઘરમાં જ વિસર્જન કરવું તેવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જણાવવું રહ્યું કે મુંબઈમાં કોરોનાનાં કેસમાં સતત વધારો થતો રહ્યો છે અને તેવામાં અગર ગણેશ વિસર્જન જેવા ભરચક કાર્યક્રમને લઈ કોરોના વધારે ફેલાઈ શકે છે જેથી આરોગ્યની સુરક્ષાને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">