કોરોના: મહારાષ્ટ્રમાં આજે નવા 6,368 કેસ નોંધાયા, 167 લોકોના મોત
દેશમાં કોરોના વાઈરસના કેસ 5 લાખને પાર પહોંચી ચૂક્યા છે. ત્યારે મહારાષ્ટ્રમાં સ્થિતિ ખુબ જ ગંભીર છે. મહારાષ્ટ્રમાં આજે નવા 6,368 કેસ નોંધાયા અને 167 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસનો કુલ આંકડો 1,59,133 પર પહોંચ્યો છે. જેમાં 67,600 કેસ એક્ટિવ છે અને 84,245 લોકો રિક્વર થયા છે. ત્યારે અત્યાર સુધીમાં 7,273 લોકોના મોત […]
દેશમાં કોરોના વાઈરસના કેસ 5 લાખને પાર પહોંચી ચૂક્યા છે. ત્યારે મહારાષ્ટ્રમાં સ્થિતિ ખુબ જ ગંભીર છે. મહારાષ્ટ્રમાં આજે નવા 6,368 કેસ નોંધાયા અને 167 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસનો કુલ આંકડો 1,59,133 પર પહોંચ્યો છે. જેમાં 67,600 કેસ એક્ટિવ છે અને 84,245 લોકો રિક્વર થયા છે. ત્યારે અત્યાર સુધીમાં 7,273 લોકોના મોત થયા છે. ત્યારે દેશમાં અત્યાર સુધી 5,27,895 કેસ નોંધાયા છે. જેમાં 2,02,607 એક્ટિવ કેસ છે અને 3,09,140 લોકો રિક્વર થઈ થયા છે, જ્યારે 16,090 લોકોના મોત થયા છે.
Maharashtra reports 167 deaths and 5318 new #COVID19 positive cases. Out of these 167 deaths- 86 occurred in the last 48 hrs and rest 81 are from the previous period. The total number of cases in the State stands at 1,59,133: State Health Department#TV9News
— tv9gujarati (@tv9gujarati) June 27, 2020
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો