મહારાષ્ટ્ર: પાલઘરની ઓર્ગેનિક કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ, 1 વ્યક્તિનું મોત, 3 લોકો ગંભીર રીતે ઘાયલ
મહારાષ્ટ્રના પાલઘરમાં બોઈસરના તારાપુર ઔદ્યોગિક ક્ષેત્રની નંડોલીયા ઓર્ગેનિક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ થયો છે. આ ઘટનામાં 1નું મોત થયું છે, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાને લઈ પાલઘરના કલેક્ટર કૈલાસ શિંદેએ જણાવ્યું કે નંડોલીય ઓર્ગેનિક કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થવાથી 1 વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. […]
મહારાષ્ટ્રના પાલઘરમાં બોઈસરના તારાપુર ઔદ્યોગિક ક્ષેત્રની નંડોલીયા ઓર્ગેનિક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ થયો છે. આ ઘટનામાં 1નું મોત થયું છે, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાને લઈ પાલઘરના કલેક્ટર કૈલાસ શિંદેએ જણાવ્યું કે નંડોલીય ઓર્ગેનિક કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થવાથી 1 વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલમાં બચાવ કામગીરી ચાલી રહી છે.
One person killed, three seriously injured in fire at the factory of Nandolia Organic Chemicals: Palghar Collector Kailas Shinde#Maharashtra (ANI report) pic.twitter.com/cLaQEg582i
— tv9gujarati (@tv9gujarati) August 17, 2020
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો