મહારાષ્ટ્ર: કોરોનાના દર્દીઓનો આંકડો 70 હજારને પાર, છેલ્લા 24 કલાકમાં 76 લોકોના મોત

દેશભરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. દેશમાં સૌથી વધારે દર્દી મહારાષ્ટ્રમાં છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 2,361 નવા કોરોનાના દર્દીઓ સામે આવ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 76 લોકોના મોત થયા છે, તેની સાથે જ મોતનો આંકડો 2,362 પર પહોંચ્યો છે. Web Stories View more લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે […]

મહારાષ્ટ્ર: કોરોનાના દર્દીઓનો આંકડો 70 હજારને પાર, છેલ્લા 24 કલાકમાં 76 લોકોના મોત
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 28, 2020 | 5:48 PM

દેશભરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. દેશમાં સૌથી વધારે દર્દી મહારાષ્ટ્રમાં છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 2,361 નવા કોરોનાના દર્દીઓ સામે આવ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 76 લોકોના મોત થયા છે, તેની સાથે જ મોતનો આંકડો 2,362 પર પહોંચ્યો છે.

maharashtra mumbai coronavirus total patient updated figure crossed 70,000 Maharashtra corona na dardio aankdo 70,000 ne par chela 24 kalk ma 76 loko na mot

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મહારાષ્ટ્રમાં કુલ દર્દીઓની સંખ્યા 70,013 છે. જેમાં 37,534 દર્દી એક્ટિવ છે, અત્યાર સુધી 30,108 દર્દીઓને રજા આપવામાં આવી ચૂકી છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ મુંબઈમાં છે. મુંબઈમાં 41,099 કેસ છે. ત્યારે 1,319 લોકોના મોત છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસ 1,97,264 નોંધાયા છે. જેમાંથી 97,292 એક્ટિવ કેસ છે, 94,384 લોકો રિક્વર થઈ ચૂક્યા છે અને 5,577 લોકોના અત્યાર સુધી કોરોનાથી મોત થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">